અમરેલી, અમરેલીના લાલાવદર અને ચક્કરગઢના સીમાડે આવેલ વાડીના કુવામાંથી પરપ્રાંતિય દંપતિ અને એક બાળકી સહિત ત્રણની લાશો મળી આવી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર લાલાવદર અને ચક્કરગઢની સીમમાં અલ્પેશભાઇ, ધનજીભાઇ અને દકુભાઇ મનુભાઇ ધાનાણીના ભાગ્યા વાડીમાં ચણા વાવેલા તે વાડીએ મધ્યપ્રદેશના અલીસાપુુર (રીછવી)નો દંપતિ મુકેશ દેવરખિયા ઉ.વ.18 અને તેની પત્ની ભુરી દેવરખિયા વાડીએ […]
Read Moreઆજે કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા સોનલધામ માં : રવિવારે અમરેલીમાં
અમરેલી, ભારત સરકારનાં ડેરી પશુપાલન મત્સ્ય ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરશોતમ રૂપાલા આજે 100 વર્ષ પહેલા પ્રાગટય થયેલ અને ચારણ સમાજનાં કુરીવાજોને દુર કરવા અને વ્યસનો સામે ઝુંબેશ ચલાવનાર શક્તિ સ્વરૂપ આઇશ્રી પૂજ્ય સોનલ આઇ મઢડાધામનાં જન્મ શતાબ્દી મહોત્સવ પર્વે ઉપસ્થિત રહેવા માટે 10:30 વાગ્યે મઢડા પહોંચશે અને ત્યાંથી જુનાગઢ, જુનાગઢથી રાજકોટ અને […]
Read More13-01-2024
અમરેલીના લાલાવદરની સીમના કુવામાંથી મામા-મામી અને ભાણકીની લાશ મળી
અમરેલીના લાલવદર અને ચક્કરગઢના સીમાળે આવેલ વાડીના કુવામાંથી આલીશાપુર રીછવી ગામના મુકેશ દેવસીયા અને તેની પત્ની ભુરી દેવસીયા તથા આઠ વર્ષની ભાણકી જાનુની લાશો મળી આવી હતી.ચણાનું ભાગ્યું રાખેલ વાવેતર વાળા કુવામાં લાશ તરતી જોવા મળતા લાલાવદર અને ચક્કરગઢના સરપંચને જાણ કરાતા તેમણે પોલીસને જાણ કરી હતી અને પોલીસ તરત જ ઘટના સ્થળે પહોચી ગઇ […]
Read Moreસલડી ના તળાવમાં ખાણ ખનીજ ની ટીમો ત્રાટકી
લીલીયા ના સલડી ગામના તળાવમાં થતી ખનીજ ચોરી સામે ખાણ ખનીજ ની ટીમે ત્રાટકી અને ખનીજ ચોરી પકડી પાડી હતી આ લખાઈ છે ત્યારે રેડની કાર્યવાહી શરૂ છે અને અનેક વાહનો કબજે કરાયા હોવાની તથા મોટી ખનીજ ચોરી ઝડપાઈ હોવાની પણ પ્રાથમિક વિગતો બહાર આવી છે.
Read Moreઅમરેલીમાં દિપડા એ વાછરડીનું મારણ કર્યુ
અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલ પટેલ સંકુલ નજીક ગંગાનગર વિસ્તારમાં રાત્રીના 2:30 વાગ્યા આસપાસ દિપડો આવી ચડતા વાછરડીનું મારણ કરી જયાફત ઉડાવી હતી. આમ ભરચક રેસીડેન્સલ એરીયામાં પછી દિપડાના નીશાનો પણ મળી આવ્યા છે.મારણના પગલે સવારે લોકોમાં પણ અનેક જાતની ચર્ચાઓ જાગી હતી અને ભયનો માહોલ છવાયો હતો.
Read Moreમહુવા-સુ2ત સુપ2 ફાસ્ટ ટ્રેનને મુંબઈ સુધી લંબાવવા 2ેલ્વે બોર્ડને 2જુઆત ક2તા સાંસદ શ્રી કાછડીયા
અમરેલી, અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ અઠવાડીયામાં પાંચ દિવસ ચાલતી મહુવા-સુ2ત સુપ2 ફાસ્ટ ટ્રેનને મુંબઈ સુધી લંબાવવા બાબતે 2ેલ્વે બોર્ડના પ્રધાન કાર્યકા2ી નિદેશક શ્રી દેવેન્દ્રકુમા2ને લેખીત પત્ર પાઠવી 2જુઆત ક2ેલ છે. સાંસદશ્રીએ ક2ેલ 2જુઆત મુજબ મહુવા થી સુ2ત વચ્ચે ટે્રન નં. 209પપ/209પ6 અઠવાડીયામાં પાંચ દિવસ એટલે કે, 2વિવા2, સોમવા2, મંગળવા2, બુધવા2 અને શુક્રવા2ના 2ોજ સંચાલીત […]
Read Moreઅમરેલી માર્કેટયાર્ડમાં સિઝનના નવા ચણાની આવક શરૂ
અમરેલી, અમરેલીમાં સાવરકુંડલા રોડ ખાતે બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-અમરેલી, નવા માર્કેટયાર્ડમાં ગત તા.11/01/ર0ર4 ને ગુરૂવાર નાં રોજ સિઝનના નવા ચણાની આવક શરૂ થઈ હતી. જેમાં શ્રી લાલજીભાઈ વિનુભાઈ માંજુસા રે.ચરખા ગામનાં ખેડૂત, કમિશન એજન્ટશ્રી હર્ષવીર ટ્રેડીંગ ની દલાલીમાં અંદાજીત 20 મુદ્દા જેટલા ચણા લઈને આવેલ હતાં અને નવા ચણાની ખરીદી […]
Read Moreઅમરેલીમાં શિક્ષકો સહિત કર્મચારીઓના ધરણા
અમરેલી, અમરેલી જિલ્લામાં શિક્ષકોએ જુની પેન્શન યોજના શરૂ કરવા માંગ સાથે ધરણા યોજી વિરોધ્ધ પ્રદર્શન કર્યુ હતું. સરકાર દ્વારા શિક્ષકો માટે પેન્શન યોજના હતી તે બંધ કરી દેતા રોષિત બનેલા શિક્ષકોએ જાહેર થયેલા કાર્યક્રમ મુજબ અમરેલીમાં આજે શિક્ષકોએ ધરણા કરી વિરોધ્ધ પ્રદર્શન સાથે સુત્રોચ્ચાર કર્યો હતો. આ ધરણા કાર્યક્રમમાં પ્રદેશ આગેવાન સતિષભાઇ પટેલ સહિત ઉપસ્થિત […]
Read Moreલાઠી તાલુકાના ચાવંડ ગામે રૂ.32 લાખના કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા
લાઠી તાલુકાના ચાવંડ ગામે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.32 લાખ ના ખર્ચે નવનિર્મિત થનાર રોડ રસ્તાના કામો જેવાકે પ્લોટ વિસ્તાર તેમજ જૂનું ગામ વિસ્તારમાં બ્લોક પેવિંગ રોડ, અનુસુચિત વિસ્તારોમાં બ્લોક રોડ ના કામો, નાળા, પુલ ના કામો, ભૂગર્ભ ગટરના કામો, પીવાના પાણીની ટાંકી બનાવવાના કામો, સી.સી.રોડના કામો વિગેરેનું ખાતમુહૂર્ત કરવામાં […]
Read More