રાજકોટમાં શ્રી નિરંજન શાહનાં હસ્તે ક્રિકેટ સ્ટુડીયોનો શુભારંભ

રાજકોટ, પરજીયા સોની સમાજના ગૌરવરૂપ એવા શ્રી કેતન સુરૂ તથા તથા ક્ષત્રીય સમાજનાં ગૌરવ શ્રી વિરેન્દ્રસિંહ બસીયા અને પાટીદાર સમાજનાં ગૌરવ શ્રી એલ્વીશ ગોજારીયાની ટીમ દ્વારા બીસીસીઆઇના પુર્વ સેક્રેટરી નિરંજન શાહ ના વરદ હસ્તે અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ તથા શ્રી જયદેવ શાહ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં રાજકોટમાં ક્રિકેટ સ્ટુડીયોનો મંગલ પ્રારંભ થયો હતો.રાજકોટ તેમજ સમગ્ર […]

Read More

સાવરકુંડલામાં પુ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં પર્વ ત્રયોદશી 2024 નો પ્રારંભ

સાવરકુંડલા, તા.10-11 ના રોજ નાટ્યપર્વ, સાહિત્ય શિક્ષણ સન્માન સાથે નુતન વિભાગોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો પૂ. મોરારીબાપુની રામકથા સ્વરૂપ સફળ આહુતિ બાદ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સેવાયજ્ઞને 9 વર્ષ પુર્ણ થતાં હોસ્પિટલના આધ્ાુનિક વિભાગો ઉપરાંત ઘુંટણ, થાપા, સાંધાના ઓપરેશનો, મણકાના ઓપરેશનોનું પણ લોકાર્પણ થનાર છે. આ પ્રસંગે સાહિત્ય શિક્ષણ અને સંગીત સન્માન પર્વમાં ડો. નિરંજન […]

Read More

સાવરકુંડલા શહેરના હજારો લોકોને લાભકર્તા.. પશ્ર્ચિમ રેલવે ભાવનગર દ્વારા સાવરકુંડલા રેલવે સ્ટેશન પર પગદંડી પુલ બનશે. પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

સાવર કુંડલા શહેરના હજારો લોકોને લાભ કરતો નિર્ણય પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનો અરવિંદ મેવાડા પૂર્વ પ્રમુખ શહેર યુવા ભાજપ સાવરકુંડલાની માંગણી હતી. રેલ્વે સ્ટેશન ઉપર (પગદંડી) પુલ બનાવવા માંગણી હતી.આજે આ પગદંડી પુલ કામગીરી શરૂઆત થતા સ્થળ ઉપર જઈ સાવર કુંડલા હજારો લોકો અને લલ્લુબાપા હોસ્પિટલ આવતા દર્દી નારાયણ અને ખાદી કાર્યાલય  વિસ્તાર,જેસર રોડ,માર્કેટિંગ યાર્ડ,પોલીસ […]

Read More

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજ ખાતે SEBI-NISMનો બે દિવસીય વર્કશોપ અને સેમિનાર સંપન્ન થયા

સાવરકુંડલા શહેરમા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ & એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૦૯-૦૧-૨૦૨૪  અને તા. ૧૦-૦૧-૨૦૨૪ના રોજ બી.કોમ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય વર્કશોપ અને બી.એ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે એક સેમીનાર યોજવામાં આવેલ કાણકિયા કોલેજ મા SEBI (Security & Exchange Board of India) તથા NISM (National Institute […]

Read More

અમરેલીના વાડી વિસ્તારમાં બે દિપડા આવી ચડયા

અમરેલી, અમરેલીના કેરીયારોડ બાયપાસ નજીક આવેલા વાડી વિસ્તારમાં કૈલાશ મુક્તિધામ પાછળ ભકિતનગરમાં શ્રીનીતીનભા્ઈ કાબરીયાની વાડીએે આજે સવારે પરપ્રાંતીય સમય પર ખેતમજુરી કામ કરી રહયા હતા ત્યારે સવારે 8 વાગ્યે એકાએક પાછળથી દિપડાએ હુમલાનો પ્રયાસ કરતા શ્રમિક પરીવાર બચવા માટે કુવા પાસે દોડી જતા બચાવ થયો હતો. જયારે હુમલાનો પ્રયાસ કરનાર દિપડો કુવામાં ખાબકયો હતો.જયારે બીજો […]

Read More

બગસરા પોલિસે કતલ કરવાના ઈરાદે વાહનમાં પશુ લઈ જતા ગેંગને ઝડપી પાડી

બગસરા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદે સર કતલ કરવાના ઈરાદે હેરફેર કરતા શખ્સોને પકડી પાડવા અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા ના.પો. અધિ. જે. પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ બગસરાના ના.પો.અધિ. સી.બી. સોલંકી તથા પી.આઈ.કે.સી. પારગી અને પોલિસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે જેઠીયાવદરથી બગસરા આવતી છકડો […]

Read More

ખીજડીયાના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા પ્રૌઢનું મોત

અમરેલી, અમરેલી તાલુકાના ખીજડીયા ગામના પાટીયા પાસે અમરેલીથી વાંકિયા જતા રાજુભાઈ વાલજીભાઈ મકવાણા ઉ..વ.49 રહે. વાંકિયા ચલાલા રોડ ઉપર ખીજડીયા ગામના પાટીયા પાસે પહોંચતા બાઈક સ્લીપ થી જતા માથામાં ગંભીર ઈજા થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે માથામાં હેમરેજ થયાનું જણાવેલ. જેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું કનુભાઈ મનુભાઈ મકવાણાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં […]

Read More

સાવરકુંડલાની કોર્ટમાં ખુનકેસના ગુનામાં આરોપીના જામીન મંજુર

અમરેલી, લીલીયા તાલુકાના કણકોટ ગામે 5-11-22 ના પૈસા ની લેતીદેતી અંગે લાલુભાઈ કટારીયાની પત્નિ કરમબેનનું ખુન કરવાનાં ગુનામાં આરોપી ગણકર હીરુભાઈ માવીની જામીન અરજી સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવએ મંજુર કરી હતી. તેમના વકીલ એ.એમ. નકવી તથા જુનીયર સફીલ સોલંકી રોકાયા હતાં.

Read More

બાબરાના ભીલડી નજીક ટ્રકમાં બેઠેલા બે શખ્સોએ ટ્રક અને શીંગદાણા મળી રૂા.27 લાખની લુંટમાં એક ઝડપાયો

અમરેલી, બાબરા તાલુકાના ભીલડી ગામ નજીક તા. 7-1 ના રાત્રિના માણંદભાઈ પીઠાભાઈ મારૂ ઉ.વ. 26 રહે.ડુંગર પોતાના ટ્રક લઈને રાજકોટ કુવાડવા ચોકડી ખાતે શીંગદાણા ભરવા માટે ગયેલ હોય. ત્યાંથી સાંજના 5:30 કલાકે માણંદભાઈ તથા તેમની સાથે ઈરફાનભાઈ રહે. મહુવાવાળા અલગ અલગ ટ્રક લઈ પીપાવાવ શીંગદાણા ખાલી કરવા જવા નીકળેલ હોય. અને સાંજના 8:30 કલાકે બાબરા […]

Read More

લોકસભાના જંગમાં વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા

અમરેલી, બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો ચુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી […]

Read More