લોકસભાના જંગમાં પુર્વ સાંસદ શ્રી વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા

અમરેલી, બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો ચુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી […]

Read More

રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે કાઠી સમાજના વીરભદ્રભાઈ ડાભીયાની વરણી કરાઈ

ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં યુવાનોને વધુ પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે ફરીવાર કાઠી ક્ષત્રિય સમાજના વીરભદ્રભાઈ ડાભીયાની નિમણુંક કરવામાં આવી છે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના માર્ગદર્શન મુજબ પ્રશાંતભાઈ કોરાટ ( પ્રમુખ પ્રદેશ યુવા મોરચો) તેમજ અમરેલી જીલ્લા યુવા મોરચો પ્રભારી જયભાઈ શાહ સાથે […]

Read More

ધરાઈ હવેલી માં છપ્પન ભોગ મનોરથ ઉજવાયો ઇફ્કો ના ચેરમેન દિલીપભાઈ શાંઘણી એ દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધો

વૈષ્ણવ સંપ્રદાય નું અતિ મહત્વ નું અને જ્યાં માનતા ના દેવ શ્રી બાલમુકુંદ જી બિરાજે છે આવા ધરાઈ ગામ માં હવેલી એ ઠાકોરજી ને છપ્પન ભોગ ધરાવવા નો મનોરથ ઉજવાય ગયો આ મનોરથ માં હજારો વૈષાવો એ દર્શન અને ઢાઢી લીલા તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો આ મનોરથ માં ઇફ્કો ના ચેરમેન અને સહકાર શિરોમણી […]

Read More

રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજુલા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા રાજુલા શહેરમાં મુખ્ય બજારમાં પોલીસ દ્વારા દુકાને દુકાને વેપારીઓને જાગૃત કરવામાં આવેલા ત્યારબાદ રાજુલા શહેરનું બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજુલા પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયેલો ત્યારે રવિ સભા સાથે હોય ત્યારે આ મંદિર ખાતે બોર્ડ સંખ્યામાં લોકો […]

Read More

આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે

મકર સંક્રાંતિ પર આ અનુભૂત પ્રયોગ દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે! આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે તેમની રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય અને શનિ પિતા અને પુત્રના સૂચક છે પિતા-પુત્ર હોવા છતાં તેમના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે […]

Read More

ઓટીટી અને સોશ્યિલ મીડિયા માટે ઘડાયેલા કાયદામાં જરૂરી ફેરફારો કરવા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને મિત્તલ ખેતાણી દ્વારા રજૂઆત

ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પરથી પ્રસારિત થતાં કાર્યક્રમમાં નવી ગાઈડલાઇન આવવા છતાં પણ ગંદી ગાળો અને અશ્લીલતાઓ ભરેલી વિકૃત સામગ્રીનો કચરો ઠલવાઇ રહ્યો છે,જે ચિંતાનો વિષય છે. આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. ઓટીટી પ્લેટફોર્મ્સ પર સેન્સર વિનાની અશ્લિલ સામગ્રીનું પ્રસારણ કરતી લગભગ 500 એપ્લિકેશન્સ ઉભરી આવી છે, જે પરિવારમાં ગેરકાયદેસર સંબંધો પર આધારિત વિડિઓઝ અને ફિલ્મો […]

Read More

અમરેલીના વાડી વિસ્તારમાં બે દિપડા આવી ચડયા એક દિપડો કુવામાં ખાબકયો બીજો દિપડો લીમડામાં ફસાયો

અમરેલીના કેરીયારોડ બાયપાસ નજીક આવેલા વાડી વિસ્તારમાં ભકિતનગરમાં શ્રીનીતીનભા્ઈ કાબરીયાની વાડીએે આજે સવારે પરપ્રાંતીય સમય પર ખેતમજુરી કામ કરી રહયા હતા ત્યારે સવારે 8 વાગ્યે એકાએક પાછળથી દિપડાએ હુમલાનો પ્રયાસ કરતા શ્રમિક પરીવાર બચવા માટે કુવા પાસે દોડી જતા બચાવ થયો હતો. જયારે હુમલાનો પ્રયાસ કરનાર દિપડો કુવામાં ખાબકયો હતો.જયારે બીજો દિપડો મીઠા લીમડાના ઝાડમાં […]

Read More

લાઠીના શાખપુરમાં રૂપિયા 2.42 કરોડનાં કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્યશ્રી જનક તળાવિયા

લાઠી, લાઠી તાલુકાના શાખપૂર ગામે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાના હસ્તે રૂ.2.42 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર સરકારી માધ્યમિક શાળા, ખોડિયાર મંદિર તરફ સી.સી.રોડ, તેમજ પાણીના સંપ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ .આ તકે અમરેલી જિલ્લા ભાજપ ના મગનભાઈ કાનાણી, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ શ્રી ભીખાભાઈ, તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ ખુમાણ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ રાકેશભાઈ સોરઠીયા, […]

Read More

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા ચણાની આવક શરૂ

સાવરકુંડલા, સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સિજનના નવા ચણા ની આવક થઇ. ઘોબા ગામના ખેડુતશ્રી કાળુભાઇ ખોડાભાઇ રાઠોડએ રામાણી ટ્રેડીંગના કમીશનમાં ચણા વેચવા માટે આવેલ હોય સિજનના નવા ચણાની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ છે. જે ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી ના માર્ગદર્શન થી વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી અને ખરીદનાર […]

Read More