અમરેલી, રાજકોટની દુર્ઘટનાને પગલે આખા રાજ્યમાં તંત્ર જાગ્યુ છે ઘોડા નાસી ગયા પછી તબેલે તાળા જેવો ઘાટ રાજ્યભરમાં સર્જાઇ રહયો છે ત્યારે અમરેલીની એક્સીસ બેંક જેમાં છે તેવા કોમર્શિયલ બિલ્ડીંગ નાગનાથ કોમ્પલેક્ષને ફાયર તંત્રએ સીલ કરી દીધ્ાુ છે.અમરેલી શહેરની મધ્યમાં આવેલ નાગનાથ મંદિર પાસે કાર્યરત કોમર્શિયલ બિલ્ડીંગ “નાગનાથ કોમ્પલેક્ષ” જેઓને ગત તારીખ 23/2/ 2023 ના […]
Read More![અમરેલીનાં નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરતું ફાયર તંત્ર અમરેલીનાં નાગનાથ કોમ્પલેક્ષને સીલ કરતું ફાયર તંત્ર](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/62-scaled.jpg)