સૌનો સાથ લઈને ચાલતી ભા. જ. પ.ની સરકાર ( નાગરિકોની) વિદેશોની સરકાર અને કંપનીઓ સાથે કરોડો – અબજોના વ્યવસાય માટે એમ. ઓ. યુ.થઈ રહ્યાં છે,તેથી ગુજરાતમાં ઘર આંગણે રોજગારીની વિશાળ તકો નું નિર્માણ થઈ રહ્યું છે.લોકોની પાયાની જરૂરિયાત અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય પરંતુ લોકોની સલામતી માટે હાઈવે ઉપરના નદીઓ […]
Read Moreપૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત
સુપ્રસિદ્ધ સંત રામાયણ પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં ઉડીને આવ્યા એટલે કે સ્પેશિયલ હેલિકોપ્ટર લઇને સાવરકુંડલા શહેરમાં આવ્યા અને સાવરકુંડલા થી પાંચ કિલોમીટર રોડ ઉપર આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત માનવ મંદિર આશ્રમે મોરારીબાપુ એ ભક્તિ બાપુ અને દિનુ બાપુ ના આગ્રહથી ખાસ ભોજન લીધું એક કલાક આરામ કર્યો અને ભક્તિ બાપુ તેમજ મોરારીબાપુ […]
Read Moreબાબરા શહેર અને તાલુકા મા રામમંદિર ના અક્ષત નું ઢોલ નગારા સાથે લોકો એ સ્વાગત કર્યું
આગામી તા 22 જાન્યુઆરી ના દિવસે હિન્દૂ ધર્મ ના આરાધ્યા દેવ ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી એમના મૂળ સ્થાને બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહિત માહોલ સર્જાયો મહોત્સવ ઉજવાય રહ્યો છે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હીન્દુ ધર્મ ના દેશો મા પણ ભગવાન શ્રી રામ ના નવનિર્માણ મંદિરમાં પ્રવેશ ના વધામણા કરવામાં આવશે […]
Read Moreઅમરેલીમાં એનસીટી (ગોળ હોસ્પિટલ)ની મોટી સિધ્ધિ : 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી
અમરેલી,(ફીલ્ડ રિર્પોટર) અમરેલીમાં નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી (ગોળ હોસ્પિટલ)એ મોટી સિધ્ધિ મેળવી છે અહી તા.7મીના રોજ 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી હતી અને આજે સાજા નરવા થયેલા આ દર્દીને રજા આપવામાં આવી હતી. ધારીના સરસીયા ગામના 75 વર્ષના શંભુભાઇ ભાદાભાઇ દેગામા નામના દર્દીને કીડનીની તકલીફ સાથે નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી […]
Read Moreગોંડલથી તુલસીશ્યામ રોડ માટે 16 કરોડ મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા
અમરેલી, અમરેલીના જાગૃત લોકપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓ તાત્કાલિક રિકાર્પેટ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે તા.3.1.2024ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 16 કરોડ 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી કુંકાવાવ તાલુકાનાં વાવડીથી બગસરા […]
Read Moreબગસરામાં ચાઇનીઝ દોરી ફીરકીઓ ઝડપાઇ
બગસરા, બગસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા બગસરા ટાઉન વિસ્તારમા આવેલ દોરી પંતગો ની દુકાનો ચેક કરવા સારૂ પેટ્રાલીંગ મા નિકળેલ અને પેટ્રોલીંગ ફરતા-ફરતા ગોંડલીયા ચોક પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે અમરપરા નવા બસ સ્ટેશન પાસે મારૂતીનંદન સીઝન સ્ટોર તથા બુક સ્ટોરની લખેલ દુકાને પતંગ ઉડાડવાની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરી, ફીરકી વેચાણ કરવા સારૂ […]
Read Moreસાવરકુંડલા અને મોટા જીંજુડા વચ્ચે સેંજળના યુવાન ઉપર જીવલેણ હુમલો
અમરેલી, સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના જનકભાઈ કાંતીભાઈ ડુબાણીયા ઉ.વ.27એ બે વર્ષ પહેલા આરોપીઓ સામે ફરીયાદ કરેલ હોય. જે કેસ કોર્ટમાં ચાલતો હોય તેમાં જનકભાઈ તેની મુદતે ગયેલ અને મુદત પુરી કરી પરત સેંજળ જતા હોય. પૃથ્વીરાજ અખુભાઈ ખુમાણ, ગૌતમ નાજભાઈ ખુમાણ, યુવરાજ દિલુભાઈ વિંછીયા, રવિરાજ દિલુભાઈ વિછીયા, નરેશ દિલુભાઈ ખુમાણ, ભગીરથ જયુભાઈ જેબલીયાએ કાળા કલરની […]
Read Moreજાફરાબાદના ચીત્રાસરના હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ
રાજુલા, જાફરાબાદનાં ચીત્રાસર ગામે દિવાળી સમયે સને 2020માં ગામમાં હુમલો કરી પાંચ વ્યકિતએ ખુન કરેલ તે કેસમાં રાજૂલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કટે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. આ કેસમાં જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ઘારદાર મૌખીત દલીલ તથા દસ્તાવેજી પુરાઓ રાજુલા એડીશનલ સેશન્સ કોટેના જજ,એમ.એસ.સોનીએ માન્ય રાખી આરોપીઓ (1)ધીરૂભાઈ પાંચાભાઈ ચૌહાણ (2)અશોકભાઈ ધીરૂભાઈ […]
Read Moreરાજકોટમાં શ્રી નિરંજન શાહનાં હસ્તે ક્રિકેટ સ્ટુડીયોનો શુભારંભ
રાજકોટ, પરજીયા સોની સમાજના ગૌરવરૂપ એવા શ્રી કેતન સુરૂ તથા તથા ક્ષત્રીય સમાજનાં ગૌરવ શ્રી વિરેન્દ્રસિંહ બસીયા અને પાટીદાર સમાજનાં ગૌરવ શ્રી એલ્વીશ ગોજારીયાની ટીમ દ્વારા બીસીસીઆઇના પુર્વ સેક્રેટરી નિરંજન શાહ ના વરદ હસ્તે અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ તથા શ્રી જયદેવ શાહ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં રાજકોટમાં ક્રિકેટ સ્ટુડીયોનો મંગલ પ્રારંભ થયો હતો.રાજકોટ તેમજ સમગ્ર […]
Read Moreસાવરકુંડલામાં પુ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં પર્વ ત્રયોદશી 2024 નો પ્રારંભ
સાવરકુંડલા, તા.10-11 ના રોજ નાટ્યપર્વ, સાહિત્ય શિક્ષણ સન્માન સાથે નુતન વિભાગોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો પૂ. મોરારીબાપુની રામકથા સ્વરૂપ સફળ આહુતિ બાદ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સેવાયજ્ઞને 9 વર્ષ પુર્ણ થતાં હોસ્પિટલના આધ્ાુનિક વિભાગો ઉપરાંત ઘુંટણ, થાપા, સાંધાના ઓપરેશનો, મણકાના ઓપરેશનોનું પણ લોકાર્પણ થનાર છે. આ પ્રસંગે સાહિત્ય શિક્ષણ અને સંગીત સન્માન પર્વમાં ડો. નિરંજન […]
Read More