રદ થયેલી દવા આરોગતા બગસરાની બે બાળાઓની હાલત ગંભીર બની

રદ થયેલી દવા આરોગતા બગસરાની બે બાળાઓની હાલત ગંભીર બની

બગસરા, બગસરામાં દવાઓનો આડેધડ નિકાલ કરવામાં આવતા આવી નકામી થયેલી દવા નાખી દેતા આ દવા બે છોકરીઓ દ્વારા આરોગ્ય લેતા દવાખાનામાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. વિગત અનુસાર બગસરામાં મેડિકલ સ્ટોર ધારકો તેમજ લોકો દ્વારા પણ પોતાના ઘરમાં નકામી પડી રહેલી દવાઓ જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ તેના કેવા પરિણામો આવી […]

Read More

અમરેલી વિદ્યાસભામાં જ્ઞાનશકિત સ્કુલનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા

અમરેલી, ગુજરાત રાજ્યમાં પારદર્શી શાસન વ્યવસ્થા થકી વહીવટી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં પરંતુ નજીકના ભવિષ્યમાં નવી શિક્ષા નીતિના અમલ થકી દેશમાં શિક્ષા ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તનો આવશે. કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ અમરેલી સ્થિત વિદ્યાસભા શાળા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું હતુ. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાન […]

Read More

વડિયા સિમ વિસ્તારમાં ધોળા દિવસે સિંહે ગાયનું મારણ કર્યું

વડિયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી રાની પશુઓની અવર જવર વધી રહી છે ત્યારે અનેકવાર ફોરેસ્ટ વિભાગને લેખીત રજુઆત કરવામાં આવી રહી છે છતાં પણ ફોરેસ્ટ વિભાગ કશું ઉકાળી શકી નથી થોડા દિવસો પહેલા એક દિપડાએ મારણ કર્યું હતું અને આજે સિંહણ ધોળા દિવસે લોકોની હાજરીમાં ગય પર હુમલો કર્યો અને લોકો પડકાર કરતા ત્યાં પહોંચ્યા […]

Read More

ગાંધીનગર ખાતે રાજ્યપાલની મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા

ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લેતા અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા તથા મુલાકાત દરમિયાન તેમને પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ઉત્પાદનોના ઉપયોગ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું

Read More
અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસો.નાં સેક્રેટરી પદે સૌથી નાની ઉંમરનાં શ્રી જે.આર.વાળાનો વિજય

અમરેલી,અમરેલી ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચુંટણીમાં સેક્રેટરી પદે શ્રી જે.આર. વાળા ચુંટાયા છે તેથી શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે. અમરેલી જિલ્લા બાર એસો. ની વર્ષ 2024 ની ચુંટણીમાં પ્રમુખપદે શ્રી એન.વ. ગીડા અને સેક્રેટરીપદે શ્રી જે.આર. વાળા તથા ઉપપ્રમુખપદે હિંમતલાલ સોલંકી, ઉપપ્રમુખ પદે એચ.પી.વાળા, જોઇન્ટ સેક્રેટરીપદે આર.ડી. માધડ અને સેક્રેટરી (લાઇબ્રેરી) પદે જે.બી. ખુમાણ તથા ખજાનચી […]

Read More
અમરેલીમાં કળશ યાત્રાનું સ્વાગત: રાજકમલ ચોક થી ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલીમાં કળશ યાત્રાનું સ્વાગત: રાજકમલ ચોક થી ભવ્ય શોભાયાત્રા નીકળી

અમરેલી શહેરમાં ભીડભંજન મહાદેવ મંદિર થી નાગનાથ મહાદેવ મંદિર સુધી અયોધ્યાથી આવેલ અક્ષત (ચોખા) કળશ લઈ જવામા આવ્યા આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા આ કાર્યક્રમ નાં આયોજક શ્રી વેપારી મહા મંડળ – ટાવર ચોક વેપારી એસોિયેશન  અને  સારહી યુથ ક્લબ નાં પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી હાજર રહ્યા હતા સારહી ના કાર્યકર્તાઓ […]

Read More

સાવરકુંડલાના ઘાંડલા ગામે રૂ.48 લાખના વિકાસ કામનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા

સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ ૧.૨૫ લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે ઘાંડલા […]

Read More
ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

ખાંભા-રાજુલા-થોરડી બાયપાસ રોડની રેલિંગ બનાવવા માંગ

સાવરકુંડલા, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ માત્ર પ્રજાના કામો અને વિકાસનો પર્યાય બનવા માટેનો અથાગ પ્રયત્ન સાથે કામની કુશળતામાં માહિર ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ આગામી બજેટમાં વધુ સાવરકુંડલા પંથકના રોડ રસ્તાઓ માટે આગામી 2024/25 ના બજેટમાં સમાવેશ કરીને માર્ગો રળિયામણા બને તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે […]

Read More
બાબરામાં પોલીસ લાઇનના નવા બનેલા આવાસનું લોકાર્પણ કરતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

બાબરામાં પોલીસ લાઇનના નવા બનેલા આવાસનું લોકાર્પણ કરતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

બાબરા, બાબરા પોલીસ લાઇન ના નવા આવાસ યોજના હેઠળ બનેલા બિલ્ડીંગ નું આજે અમરેલી જિલ્લા ના લોકો પ્રિય ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે 16 બ્લોક નુલોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાબરા ખાતે પોલીસ સ્ટેશન ખાતે આજરોજ સાંજે પાંચ વાગ્યા નવા બનેલા બિલ્ડીંગ નું આજે ગુજરાત સરકાર ના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા હસ્તે […]

Read More
જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

જિલ્લાનાં આહિર સમાજની બહેનો દ્વારકામાં કૃષ્ણમય બનશે

વડિયા, સમગ્ર ભારત માં આહીર (યાદવ )સમાજની ખુબ મોટી વસ્તી વસવાટ કરે છે. આ આહીરો શ્રી કૃષ્ણ ના વંશજ હોવાથી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ ને માને છે.હિન્દુસ્તાનમાં ગોકુલ, મથુરા બાદ દ્વારકામાં આહીરો સાથે આવી પોતાની નગરી વસાવી હતી આજે પણ ગુજરાત માં વસતો આહીર સમાજ અને જગત મંદિર દ્વારકા તેની સાક્ષી પુરે છે. આ […]

Read More