અમરેલીમાં લોનસહાય ચેક વિતરણ કરાયાં

અમરેલી, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી ઁસ્ જીેંઇછવ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત લીલીયા રોડ અમરેલી સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ એ સમગ્ર ભારતના 510 જેટલા જિલ્લાઓમાં 1 લાખથી વધુ એસ.સી, ઓબીસી અને સફાઈ કામદારો માટે ક્રેડિટ […]

ગુંદરણના ડબલ મર્ડરમાં 9 આરોપીઓને આજીવન કેદ

અમરેલી, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વ હિન્દુ પરિષદના જે તે સમયના લીલીયા તાલુકાના પ્રમુખ અજીતભાઇ ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરતભાઈ ખુમાણ નામના બે કાઠી બંધુઓની કરપીણ હત્યાના કેસમાં આજે સાવરકુંડલાની સેસન્સ કોર્ટે કુલ 10 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. અને ચાલુ કેસ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયેલ હોય […]

ચાવંડમાં મોટર સાયકલ ચોરીમાં ઝડપાયો

અમરેલી, નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે લાઠી પોસ્ટે ગુ.ર.નં 11193034240054/2024 ૈંઁભ કલમ 379 મુજબનો ગુન્હો તા.09/03/2024 ના કલાક 17/00 વાગ્યે રજી થયેલ હોય જે અનવ્યે લાઠી પો.સ્ટે.ના પો.સબ.ઈન્સ. શ્રી એચ.જે.બરવાડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમા લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના કલાકોમા ગુનાહિત ઈતિહાસ […]

શ્રી મોદીનાં હસ્તે આજે હાઇવે અને રેલ્વેનાં કામોનું ઇ – ખાતમુહૂર્ત

અમરેલી, આગામી તા. 11 માર્ચ, 2024 ના રોજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્લી ખાતે થી મહુવા – જેતપુર નેશનલ હાઇવે નં. 351 અંતર્ગત પેકેજ – 3 ગાવડકા ચોકડી થી બગસરા સુધીના કામનું ઇ – ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, સદર રસ્તાને કુલ પાંચ પેકેજમાં વિભાજિત કરેલ છે. […]

સાવરકુંડલાના ગીરધરવાવ ખાતે 7 એકરમાં 5 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન

સાવરકુંડલા, રાજકારણમાં હંમેશા ખોટું બોલવું, મોટેથી બરાડા પાડીને બોલવું ને મતદાતાઓને ભ્રમિત કરવાના દીવા સ્વપ્નો બતાવીને મતોનું રાજકારણ કરવા કરતાં વિનમ્રતા અને પરિપકવતા ના ઉદ્દેશ લઈને મહાભારતના અભિમન્યુ ની જેમ રાજકારણના અભિમન્યુ સાબિત થયેલા સાવરકુંડલા લીલિયા વિધાનસભાના કાર્યદક્ષ ધારાસભ્ય એટલે મહેશ કસવાળા, ચૂંટણી સમયે આપેલા વચનો સાર્થક સાબિત કરવામાં ગાંધીનગર સચિવાલયમાં સતત એક્ટિવ રહીને 7 […]

શ્રી રૂપાલા ઇશ્ર્વરીયામાં મહાશિવરાત્રી પર્વ ઉજવશે

અમરેલી, 7મીએ દિલ્હીથી અમદાવાદ, ગાંધીનગર અને તા.8-3-24ને શુક્રવારે સવારે ગાંધીનગર નિવાસ સ્થાન બાદ બપોરે 1:15 કલાકે અમદાવાદ,1:45 કલાકે કાલુપુર રેલ્વે સ્ટેશને થઇને રાજુલા આવશે, 7:05 મિનીટે લીલીયા રેલ્વે સ્ટેશન આવીને સીધા ઇશ્ર્વરીયા જશે અને શ્રી પ્રતાપરાય પંડયા ભવનનું ઉદ્ઘાટન કરાશે. રાત્રે મહાશિવરાત્રીમાં હાજરી બાદ તા.9-3-24ને શનિવારે સવારે 9:15 કલાકે રાજકોટ થી મેગા એકજીબીસનમાં હજારી આપી […]

અમરેલી જિલ્લાને 358 કરોડનાં કામોની ભેટ

અમરેલી, આગામી તા. 2પ ફેબ્રુઆ2ી અને 26 ફેબ્રુઆ2ીના 2ોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી ન2ેન્દ્રભાઈ મોદી અમ2ેલી લોક્સભા ક્ષેત્રમાં નિર્માણ પામેલ તેમજ મંજુ2 થયેલ અંદાજીત રૂા. 3પ8 ક2ોડના વિકાસના કામોનું વર્ચ્યુલી ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ ક2વાના છે ત્યા2ે અમ2ેલીના સાંસદ શ્રી ના2ણભાઈ કાછડીયાએ વિકાસના કામો અંગે માહિતી આપતા જણાવેલ છે કે, મોદી સ2કા2 ા2ા દેશના અને છેવાડાના […]

અમરેલી પાલિકાનું 105.29 કરોડનું બજેટ મંજુર

અમરેલી, અમરેલી નગરપાલિકા ના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણિના જણાવ્યા અનુસાર અમરેલી નગરપાલિકા માં છેલ્લા અઢી વર્ષના દાયકાથી ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે. તે સમયગાળા દરમ્યાન અમરેલી નગરપાલિકા હદ અને ઓજી વિસ્તાર માં ગુજરાત રાજ્ય સરકાર શ્રી તથાનગરપાલિકા ના ભંડોળ માથી અવિરત વિકાસકામો ની વણજાર ચાલી રહી છે.અમરેલી શહેરના સમગ્ર પ્રજાજનોની આરોગ્ય, સુખાકારી, […]

ધારી ખોડીયાર ડેમના બે દરવાજા ખોલાયા : 42 ગામો એલર્ટ

અમરેલી, ધારીના ખોડીયાર સિંચાઇ યોજનાના દરવાજા ખોલવાના હોવાથી શેત્રુંજી નદી પર આવેલ ખોડીયાર સિંચાઇ યોજનાના ડેમ સેફટી લગત રેડિયલ ગેટ બદલાવાની કામગીરી હોવાથી નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરિપત્ર તા.30-9-23ના બહાર પાડી યોજનાના દરવાજા ખોલવામાં આવનાર છે. તેમાંથી 65.12 એમસીએફટી પાણી નદીમાં છોડી ફ્રેષ્ટ લેવલ સુધી ઘટાડવાનું હોવાથી શેત્રુંજી નદીમાં છોડવા બે […]

અમરેલીમાં કાલે બીજો ભવ્ય એકલવ્ય રમતોત્સવ યોજાશે

અમરેલી, અમરેલીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઈન્ડિયાના વિચારને સાર્થક કરવાના પ્રયાસરૂપેસતત બીજા વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત તારીખ:-10/02/2024ના રોજ ઘ.ન્.જીજી ગ્રાઉન્ડ વિદ્યાસભા અમરેલી ખાતે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું યોજાશે. અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રયત્ન સ્વરૂપે એકલવ્ય રમતોત્સવ (2.0)-2024નું આયોજન થઈ રહ્યું છે.જેમાં શાળા લેવલે વિજેતા થનાર 1200 જેટલા […]