રાજુલામાં યુવતીનું અપહરણ કરી યુવક ભાગી જતા ઘેરા પ્રત્યાઘાતો : ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો

રાજુલા, અમરેલી જિલ્લામાં ગઈ કાલે એક યુવક યુવતીને ભગાડી જતા સમગ્ર શહેર અને રાજુલા તાલુકામાં ભારે ઘેરાપ્રત્યાઘાતો પડતા સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ઉમટી પડ્યા હતા ઘટનાને લઈ હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો હતો મોડી રાતે અમરેલી એસપી હિમકર સિંહના સીધા સુપરવિઝન હેઠળ ડી.વાય.એસ.પી.હરેશ વોરાના નેતૃત્વ હેઠળ રાજુલા પી.આઇ.આઈ.જે.ગીડા સહિતની અલગ અલગ 6 જેટલી […]

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ચિતલ-વડીયા સ્ટોપ આપવા માંગ

અમરેલી, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોમનાથથી વડોદરા અને વડોદરાથી સોમનાથ બજેટમાં લઇ નવી ટ્રેન આપવા બદલ રેલ્વે મંત્રી શ્રી અશ્ર્વિની વૈષ્ણવનો આભાર વ્યક્ત કરી પુર્વ મંત્રી બાવકુભાઇ ઉંધાડે જણાવ્યું છે કે, આપણી શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર સોમનાથ મહાદેવને સાંસ્કૃતિક નગરી એવા વડોદરા સુધી અઠવાડીયાનાં ગુરૂવાર સિવાયનાં છ દિવસ હાઇસ્પીડ ટ્રેન ફાળવેલ છે. જેથી સૌરાષ્ટ્ર અને […]

અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વા2ા તાલુકા વાઇઝ મીટીંગો યોજાશે

અમરેલી, ગુજ2ાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહીલની સુચનાથી અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત દ્વા2ા અમ2ેલી જિલ્લાના 11 તાલુકામાં તા. 8, 9 અને 10 ફેબ્રુઆ2ીના 2ોજ જન અધિકા2 સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ છે. જેમાં પુર્વ ધા2ાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પ2ેશભાઇ ધાનાણી, પુર્વ ધા2ાસભ્ય વિ2જીભાઈ ઠુંમ2, પુર્વ ધા2ાસભ્ય અને પ્રદેશ […]

રાજુલામાં છોકરીને ભગાડવા પ્રશ્ર્ને પોલીસ સ્ટેશને ટોળા એકત્રં

રાજુલા, રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાંથી એક કોળી સમાજની દીકરી મુસ્લિમ સમાજના યુવક ભગાડી જતા રાજુલામાં પોલીસ સ્ટેશનને ટોળું ઘસી ગયું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી ઘટનાની જાણ થતા ડીવાયએસપી પીઆઈ સહિતનો કાફલો રાજુલા પોલીસ મથકે દોડી આવ્યો હતો રાજુલા શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક કોળી સમાજની 20 વર્ષથી દીકરીને આ જ વિસ્તારમાં રહેતો એક […]

અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો

અમરેલી, અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ચાર કમોતના બનાવો પોલિસ મથકોમાં નોંધાયેલ છે. જેમા સાવરકુંડલા, શીવાજીનગરમાં કિશોરભાઈ નાનજીભાઈ નૈડા ઉ.વ.55 ને પોતાની ઈલેકટ્રીકની દુકાને હોય તે દરમ્યાન છાતીમાં દુ:ખાવો થતા હાર્ટ એટેકનો હુમલો આવતા મૃત્યું નિપજયાનું દિકરી અસ્મીતાબેન કિશોરભાઈએ સાવરકુંડલા પોલિસ મથકમાં જાહેર કરેલ છે.જયારે બીજા બનાવમાં બાબરાના ગઢાળાથી ખંભાળા ગામની વચ્ચે કરકલીયા ગામના પાટીયા […]

અમરેલી સહિત રાજ્યભરમાં આજે યુવા સંમેલનો યોજાશે

અમરેલી, ભાજપ દ્વારા નિર્ધારીત થયેલા કાર્યક્રમો મુજબ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ એક સાથે લોકસભા મત વિસ્તારોમાં મધ્યસ્થ ચુંટણી કાર્યાલયોનાં ઉદ્દઘાટન બાદ યુવા ભાજપને પ્રોત્સાહિત કરવા ભાજપ દ્વારા કાર્યક્રમો જાહેર થયો છે. તે મુજબ આજે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં યુવા ભાજપનાં સંમેલનો ઠેર ઠેર મળનાર છે. યુવા ભાજપનાં આ સંમેલનોમાં 18 થી 25 વર્ષનાં નવા […]

ચમારડીમાં રૂા. 1.16 કરોડના ખર્ચે બની રહેલા સુવિધા પથની મુલાકાતે પૂર્વ ધારાસભ્યશ્રી ઠુંમર

બાબરા, લાઠી બાબરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા વર્ષ 2020-21 માં ચમારડી, વલારડી, ધુધરાળા, સુખપુર, જીવાપર ગામોમાં અંદાજીત 4.50 કરોડના ખર્ચે સુવિધાપંથ મંજૂર કરાવેલ હતા જેની કામગીરી શરૂ થતા ચમારડી અને વલારડી રોડનું જાત નિરીક્ષણ કર્યુ પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા કોન્ટ્રાક્ટરને કામગીરી સારી ગુણવત્તા સાથે કરવા સૂચન કર્યુ તેમજ તેમના કારીગર દરમિયાન […]

લોકસભાના જંગમાં વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા

અમરેલી, બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો ચુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી […]

લોકસભાના જંગમાં પુર્વ સાંસદ શ્રી વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા

અમરેલી, બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો ચુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી […]

દામનગર : સવારની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર લોકલ બસ બંધ કરી દેવાતા મુસાફરોમાં પ્રચંડ રોષ

ભાવનગર વિભાગની ગારિયાધાર ડેપોની વર્ષો જૂના રૂટની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર, ઢસા,બાબરા,આટકોટ લોકલ બસ સવારે ૫ કલાકે ઉપાડતી બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો થી એસ.ટી.તંત્રને સારી આવક મળે છે. આ બસ બાબરા,આટકોટ,રાજકોટ જવા માટે દામનગર – પંથકના ગામડાના લોકોને ખુબજ ઉપયોગી છે. દામનગર થી જ આ બસમાં કાયમ ૧૫ થી ૨૦ લોકો જતા – આવતા […]