રાજુલાનાં દેવકા ગામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો
અમરેલી, રાજુલા તાલુકાનાં દેવકા ગામે વાલજીભાઇ આતાભાઇ ચૌહાણ હાલ મુંબઇ પરિવારજનો સાથે રહેતા હોય જેમને રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રેવન્યુ ખાતા 162 સર્વે નં.428ની સંયુક્ત ખાતાની જમીન આવેલ છે. જેમાં મણીબેન સનાભાઇ ચૌહાણ કાકી જે મરણ ગયેલ છે. લાખુબેન સનાભાઇ ચૌહાણ કાકાની દિકરી બેન, રમેશ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા ભાઇ, શામજીભાઇ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા […]