![સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/44-1.jpg)
સાવરકુંડલામાં પુત્રવધ્ાુ અને વેવાણે જ બીનાબેન પાઠકનું ઠંડે કલેજે ખુન કર્યુ
સાવરકુંડલા, સાવરકુંડલાના ફ્રેન્ડ સોસાયટીમાં આવેલ પ્રસાદ બંગલામાં ગઇકાલે રાત્રીના બીનાબેન પાઠક નામના મહીલાની થયેલી હત્યાનો ભેદ ખુલ્યો છે ઘરના કંકાસને કારણે ક્રાઇમના ટીવીમાં આવતા શો ની જેમ જ આઠ માસ પહેલા પરણીને સાસરેે આવેલી વહુએ જ અગાઉથી પ્લાન કરી માતાની મદદથી સાસુનું કાસળ કાઢી નાખ્યું હોવાનું અને તેની હત્યામાં પોતાના પતિને ફસાવવા માટેના પ્રયાસો કયાર્નું […]
Read More![દિલ્હી ખાતે આજે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થશે દિલ્હી ખાતે આજે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થશે](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/31.jpg)
દિલ્હી ખાતે આજે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થશે
અમરેલી, ઇફકોના ડાયરેકટરની ચૂંટણીમાં શ્રી જયેશ રાદડીયાનો વિજય થયો છે. સહકારી સંસ્થા ઇફકોના ડાયરેકટરની ચૂંટણી યોજાતા શ્રી જયશે રાદડીયાએ 180 માંથી 114 મત મેળવીને રેકોર્ડ સર્જી દીધો હતો. જયારે ભાજપનો મેડેટ હોવા છતાં બિપીન ગોતાને માત્ર 66 મત મળ્યા હતાં. આજે દિલ્હી ખાતે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરિફ થશે તેમ સહકારી સુત્રોમાંથી જાણવા […]
Read More![અમરેલી પોલીસે 28 કાર સાથે ચીટર ગેંગને પકડી પાડી અમરેલી પોલીસે 28 કાર સાથે ચીટર ગેંગને પકડી પાડી](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/1-scaled.jpg)
અમરેલી પોલીસે 28 કાર સાથે ચીટર ગેંગને પકડી પાડી
અમરેલી, લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, રહે.વિઠ્ઠલપુર ખંભાળીયા, તા.જિ.અમરેલી વાળાને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઈ, પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઇરાદે અને પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરુ ઘડીને, લાલજીભાઈ પાસે નવી મારુતી સુઝુકી બ્રેઝા, આર.ટી.ઓ રજી.નં. જીજે.14.બી.ડી.4371 કિ.રૂ. 14,50,000/- ની ખરીદ કરાવી, તેનું ઉંચુ ભાડુ મેળવવાના સપનાઓ બતાવી, સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મુંકવાનું કહી, ગાડી મેટ્રો ટ્રેનના […]
Read More10-05-2024
અમરેલી જિલ્લાનું ધો.12 સાયન્સનું 78.89, સામાન્યનું 89.80 ટકા પરિણામ
અમરેલી, ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલ ધો. 12 સાયન્સ અને ધો. 12 સામાન્યનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાં મુજબ અમરેલી જિલ્લામાં ધો. 12 સાયન્સનું 78.88 ટકા પરિણામ આવ્યું છે.જયારે સામાન્ય પ્રવાહનું 89.80 ટકા પરિણામ આવ્યું છે. અમરેલી જિલ્લામાં સાયન્સમાં 1657 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. […]
Read More![અમરેલી પોલીસે ચીટર ગેંગને 28 કાર સાથે પકડી પાડી અમરેલી પોલીસે ચીટર ગેંગને 28 કાર સાથે પકડી પાડી](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/000-2.gif)
અમરેલી પોલીસે ચીટર ગેંગને 28 કાર સાથે પકડી પાડી
અમરેલી, લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, રહે.વિઠ્ઠલપુર ખંભાળીયા, તા.જિ.અમરેલી વાળાને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઈ, પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઇરાદે અને પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરુ ઘડીને, લાલજીભાઈ પાસે નવી મારુતી સુઝુકી બ્રેઝા, આર.ટી.ઓ રજી.નં. જીજે.14.બી.ડી.4371 કિ.રૂ. 14,50,000/- ની ખરીદ કરાવી, તેનું ઉંચુ ભાડુ મેળવવાના સપનાઓ બતાવી, સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મુંકવાનું કહી, ગાડી મેટ્રો ટ્રેનના […]
Read Moreભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન
આરાધ્યદેવ ભગવાન શ્રી પરશુરામજી ની જન્મજયંતિ નિમિતે રાષ્ટ્રીય પરશુરામ સેના દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્સર કેર કાઉન્સિલ, ઓસ્વાલ વેલ્ફેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ગુજરાત સમસ્ત બ્રહ્મસમાજના કાર્ય સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ઓશવાળ વેલફેર ચેરીટેબલ ટ્રસ્ટ, કુંવરભાઈ ધર્મશાળા પાસે, જામનગર ખાતે, તારીખ : ૧૦-મેં- ૨૦૨૪ (શુક્રવાર), સમય […]
Read More![લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/41.jpg)
લીલીયા વન્યજીવ રેન્જના રાઉન્ડના જાત્રોડા ગામે વીજકરંટથી ત્રણ નીલગાયના મોત થયાં
અમરેલી, લીલીયા વન્યજીવ રેન્જ ના સલડી રાઉન્ડ નીચે આવતા જાત્રોડા ગામે અશોકભાઈ નારણભાઈ ડાવરા એ પોતાની માલિકીની વાડીએ પાણીના ધોરીયા માં વીજકરંટ પસાર કરી ત્રણ નીલ ગાયનું મોત નીપજાવતા સ્થાનિક ઇર્ખં ગલાણી એ ગુનો નોંધી ધોરણ સર ની કાર્યવાહી કરી એડવાન્સ પેટે રૂપિયા 50000/- દંડ લઈ જામીન પર મુક્ત કરવામાં આવેલ અને પી.જી.વી.સી.એલ ને અશોકભાઈ […]
Read More![સાવરકુંડલામાં રાત્રે ફ્રેન્ડ સોસાયટી પાસે મહિલાની ભેદી હત્યા સાવરકુંડલામાં રાત્રે ફ્રેન્ડ સોસાયટી પાસે મહિલાની ભેદી હત્યા](https://avadhtimes.net/wp-content/uploads/2024/05/52.jpg)
સાવરકુંડલામાં રાત્રે ફ્રેન્ડ સોસાયટી પાસે મહિલાની ભેદી હત્યા
અમરેલી, સાવરકુંડલામાં ફ્રેન્ડ સોસાયટીના કોર્નર ઉપર પ્રસાદ નામનાં મકાનમાં રહેતા મીનાબેન જગદીશભાઈ પાઠક નામના 48 વર્ષના મહિલાની ગળાના પાછળના ભાગે કટર જેવા તીક્ષણ હથિયાર વડે ઘા કરી હત્યા કરાયા નો બનાવ બહાર આવતા પોલીસ બનાવના સ્થળે દોડી ગઈ છે અને પ્રાથમિક રીતે બહાર આવેલી વિગતો અનુસાર પારિવારીક રીતે કોઇ બનાવને કારણે આ ઘટના ઘટી હોવાનું […]
Read More