ભારત દેશને 2047 માં સ્વપ્નનું ભારતને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિજન અને દેશને દુનિયામાં સર્વોપરી કરવાના ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સાવરકુંડલા શહેરમાં પહોચી હતી ને સાવરકુંડલાના પારેખ વાડી ધનાબાપુના આશ્રમ ખાતે પાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી ને આઝાદીના 100 વર્ષ નવા ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી સાવરકુંડલા નગરપાલિકા […]
Read More![ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત ધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત](https://avadhtimes.net/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-27-a.gif)