ગુજરાત નાપોલીસ તંત્ર અને રેવન્યુમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો

લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઇલેક્શન કમિશને દરેક રાજ્ય સરકારને આપ્યો આદેશ 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની થશે બદલી રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા તાકીદ ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ ,પીઆઇ અને ડીવાયએસપીઓ માં મોટા પાયે બદલી આવશે રેવન્યુમાં  મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરોમાં […]

Read More

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના ઓર્થોપેડીક ડોક્ટર ટીમ દ્રારા ૧૦૦ થી વધુ ધુંટણ બદલવા ના ઓપરેશનો સફળતા પૂર્વક પાર પડાયા.

વર્ષ ૨૦૧૯ માં અમરેલી જીલ્લાને મેડીકલ કોલેજ મળતા ગજેરા ટ્રસ્ટ દ્રારા અમરેલી સીવીલ હોસ્પિટલમાં ધરખમ સુધારાઓ કરવામાં આવ્યા જેના ભાગ રૂપે નવી નિર્માણ કરેલ હોસ્પિટલ બિલ્ડીંગમાં અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીએટર બનાવવામાં આવેલ છે. જેમા શાંતાબા જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ઓથોપેડીક સર્જન ડો. નિશાંત સુવાગીયા અને ડો. યાજ્ઞિક ભુવા દ્રારા ૧૦૦ કરતા વધુ ધુંટણ બદલવાના ઓપરેશનો […]

Read More

વડિયા માં પકડાયેલ નશીલા સીરપ નો ભાગેડુ આરોપી અતુલ ગોંડલીયા આવ્યો પોલીસ કબજામાં

ગોંડલ ના સુલતાનપુર ના ભાજપ અગ્રણી હિતેશ ગોંડલીયા ના ભાઈ એ સપ્લાય કર્યું હતી નશીલુ સીરપ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નશીલા સીરપ ની 430 બોટલો વડિયાના ઢોળવા નાકા થી પકડાઈ હતી ભાઈ ના નામે ભાજપ અગ્રણી પોતે નશીલી સીરપ નો ધંધો કરતા હોવાથી ભાજપ અગ્રણીઓ પોલીસ સ્ટેશન પર ધામા નાખતા જોવા મળ્યાવડિયા પોલીસ સ્ટેશન […]

Read More

તારીખ 29 અને 30 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે લોકસભાની ચૂંટણીના સંદર્ભે યોજાશે બેઠક

 ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, દેશમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આવનાર કાર્યક્રમો તેમજ પ્રદેશની બેઠક અંગે આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે પત્રકારોને સંબોધન કર્યુ હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, પ્રદેશના પ્રવકતાશ્રી […]

Read More

બગસરા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની એક દિવસીય ઓનલાઈન તાલીમનું આયોજન કરાયું

ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિના સભ્યો માટે રાજ્યકક્ષાએથી એક દિવસીય બાયસેગના માધ્યમથી તાલીમનું આયોજન કરાયેલ.જેમાં જિલ્લા કચેરીના માર્ગદર્શન હેઠળ બગસરા તાલુકામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી તથા બી.આર.સી.કૉ. ઓર્ડીનેટર સહિતના તમામ સમગ્ર શિક્ષા કચેરી બગસરા ના બ્લોક સ્ટાફ દ્વારા બ્લોક કક્ષાએથી શાળા કક્ષા સુધી મોનીટરીંગ નું સુચારુ આયોજન કરાયેલ.તાલીમ દરમિયાન […]

Read More

શ્રી સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરા દ્વારા સ્નેહમિલન અને જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યક્રમ યોજાયો

બગસરા આયોજિત સ્નેહમિલન અને જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં નવા વર્ષના નવલા દિવસોમાં સમસ્ત બ્રહ્મ સમાજના દરેક પરિવારને રૂબરૂ મળી અને એકબીજા સાથે નવા વિચારોથી નવા વર્ષની શરૂઆત કરવાની શુભકામનાઓ આપી હતી.શ્રી સમસ્ત ઔદિચ્ય બ્રહ્મ સમાજ બગસરા દ્વારા દર વર્ષે સ્નેહમિલન સાથે સમાજ ઉપયોગી માહિતીઓ રજૂ કરવામાં આવે છે તે જ પ્રમાણે ઔદિચ્ય […]

Read More

સાવરકુંડલા તાલુકા ની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા મા SMC તેમજ SMDC ના સભ્યો ની ઓનલાઈન તાલીમ યોજાઇ

 સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા સમગ્ર રાજ્ય મા SMCઅને SMDC સભ્યોની ગુજરાત ભરમાં રાજ્ય કક્ષાએ થી ઓનલાઈન તાલીમ નું આયોજન થયેલ હતું જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા મા બાયસેગ મા માધ્યમથી એસ.એમ.સી અને એસ.એમ.ડી.સી સભ્યો ની ઓનલાઈન તાલીમ નું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ થી તાલીમ દરમ્યાન […]

Read More

સાવરકુંડલામાં મારામારીના કેસમાં આરોપીઓને દોઢ વર્ષની કેદ : 4 હજારનો દંડ

અમરેલી, આજથી 20 વર્ષ પહેલા એટલે કે આ કામના આરોપીઓ કનુભાઈ રણછોડભાઈ રાઠોડ પિયુષભાઈ હીરાલાલ ચૌહાણ ધર્મેન્દ્ર હીરાલાલ ચૌહાણ નિર્મળાબેન વાઈફ ઓફ હીરાલાલ ચૌહાણ મીનાબેન વાઈફ ઓફ ધર્મેન્દ્ર ચૌહાણ વર્ષાબેન હીરાલાલ ચૌહાણ દ્વારા તારીખ 18. 4. 2004 ના રોજ સાંજના છ થી સાડા છ કલાક દરમિયાન મકાનના રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદી કિરણબેન દોશીને ગાળો […]

Read More

ઘાંડલામાં 48 લાખના કામોનું લોકાર્પણ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા / લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સરકારશ્રી માંથી અઢળક ગ્રાંટો પોતાના વિધાનસભા મત વિસ્તારમાં લાવી રહ્યાં છે અને એક પછી એક કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરી રહયા છે ત્યારે ઘાંડલા ગામે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં રૂ. 31 લાખના ખર્ચે બનેલ 1.25 લાખ લીટર પાણીની ઓવર હેડ ટાંકીનુ લોકાર્પણ કર્યુ હતું આ સાથે […]

Read More

જુનાગઢમાં મોબાઇલ મળી આવતા પરત કર્યો

જુનાગઢ, જુનાગઢ એ ડિવિઝન પી.આઈ .શ્રી સાવજની સુચના મુજબ કોઈ પણ વ્યકિતની ચીજવસ્તુ ગુમ બાબતે અસરકારક અને તાત્કાલિક કામગીરી કરવા પી.એસ.આઈ. આર.પી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હે. કોન્સ. એસ.બી. રાઠોડ અને નિલેશ એમ. ચોૈહાણે અરજદાર જાવીદભાઈ જાફરભાઈ મકરાણી રહે. જુનાગઢવાળાનો ઓપો કંપનીનો રૂ/-19,000 ની કિંમતનો મોબાઈલ ગુમ થયેલ હોય. જે ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસ કરી મોબાઈલ […]

Read More