સાવરકુંડલા મોટી ગૌશાળા ની વાડીએ અનુમોદન ભવનનું શ્રી નવીનભાઈ છોટાલાલ શેઠ દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું

સાવરકુંડલા મોટી ગૌશાળા ની વાડીમાં અનુમોદન ભવનનું ખાત મુહુર્ત થયું. જેના આર્ટીટેક હરીશ ભાઈ ગાંધી છે. ત્યારે આ સાવરકુંડલાની મોટી ગૌશાળા ની વાડીમાં અનુમોદન ભવનનું ખાતમુહુર્ત થયેલ હતું જેમાં જે દાતાશ્રી હોય ગૌશાળામાં પોતપોતાની રીતે અનુદાન આપ્યું હોય તેમની યાદગીરી રૂપે તકતી પણ ત્યાં લગાડવામાં આવશે ત્યારે સાવરકુંડલા મોટી ગૌશાળામાં ગૌ પ્રેમીઓમાં પણ ખુશીનો માહોલ […]

Read More

બગસરાના જામકા કરાળની સીમમાં એસઓજીએ એક શખ્સને 22 કિલો ઉપરાંતના ગાંજા સાથે ઝડપી પાડ્યો

અમરેલી એસ.ઓ.જીના પી.એસ.આઈ એન.બી.ભટ્ટએ હાલ જામકા મુળ દાહોદના સાલોર ગામના દિલીપ સામાભાઈ પારગીને જામકા કરાળ તરીકે ઓળખાતી ગામની સીમમાં રસીકભાઈ મધ્ાુભાઈ રામાણીની માલીકીની વાડી ખેતરમાં તથા તેની ઓરડીમાં માદક પદાર્થ લીલાશ પડતા ભુરા રંગના ભેજ યુક્ત તથા સુકો લીલો ભેજ યુક્ત દાળખા સાથેનો વનસ્પતી જન્ય ગાંજાનો જથ્થો 22 કિલો 126 ગ્રામ તેમજ એક મોબાઈલ મળી […]

Read More

માણાવદર ના ભૂદેવો એ જેતપુર ની બહેરા મૂંગા શાળા માં 25 કુંડી શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ સંપન્ન થયો

માણાવદર ના ભૂદેવો દ્વારા સને 2019 થી શરૂ કરેલા શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ ના છ ઠાં વર્ષ ના આરંભે જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન સામે જૂના પાંચ પીપળીયા રોડ પર આવેલી બહેરા મૂંગા શાળા માં શ્રી ગો ગાયત્રી યાગ યજ્ઞ નો પ્રારંભ સવારે 8/30 થી બપોર ના 12/30 સુધી ચાલ્યો. શ્રી ગો માતા અને નદી […]

Read More

અમરેલી સનરાઈઝ વિદ્યાલય જેસીંગપરા દ્વારા ભગવાન રામ ની જન્મ ભુમિ આયોધ્યા થી આવલે અક્ષત (ચોખા) કળશનું પૂજન

અમરેલી સનરાઈઝ વિદ્યાલય જેસીંગપરા માં જય શ્રી રામ જય શ્રી રામ ના નારા સાથે શાળા ના બાળકો અને શાળા પરિવાર દ્વારા ભગવાન રામ ની જન્મ ભુમિ આયોધ્યા થી આવલે અક્ષત (ચોખા) કળશ નું પૂજન કરી ધન્યતા અનુભવી. આ તકે શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઇ ઉપાધ્યાય,વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઇતેશભાઈ મેહતા, વિશ્વ હિન્દુ પરિષદ ના […]

Read More

“ગુજરાત સમિટ” ની વિકાસની લહેરમાં અમરેલી – લાઠી વચ્ચે ટોડા ગામનો પુલ રેલીંગ વગરનો…

સૌનો સાથ લઈને ચાલતી ભા. જ. પ.ની સરકાર ( નાગરિકોની) વિદેશોની સરકાર અને કંપનીઓ સાથે કરોડો – અબજોના વ્યવસાય માટે એમ. ઓ. યુ.થઈ રહ્યાં છે,તેથી ગુજરાતમાં ઘર આંગણે રોજગારીની વિશાળ તકો નું નિર્માણ થઈ રહ્યું છે.લોકોની પાયાની જરૂરિયાત અને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સત્તાધીશો દ્વારા કામગીરી કરવામાં આવતી હોય પરંતુ લોકોની સલામતી માટે હાઈવે ઉપરના નદીઓ […]

Read More

પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત

સુપ્રસિદ્ધ સંત રામાયણ પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં ઉડીને આવ્યા એટલે કે સ્પેશિયલ હેલિકોપ્ટર લઇને સાવરકુંડલા શહેરમાં આવ્યા અને સાવરકુંડલા થી પાંચ કિલોમીટર રોડ ઉપર આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત માનવ મંદિર આશ્રમે મોરારીબાપુ એ ભક્તિ બાપુ અને દિનુ બાપુ ના આગ્રહથી ખાસ ભોજન લીધું એક કલાક આરામ કર્યો અને ભક્તિ બાપુ તેમજ મોરારીબાપુ […]

Read More

બાબરા શહેર અને તાલુકા મા રામમંદિર ના અક્ષત નું ઢોલ નગારા સાથે લોકો એ સ્વાગત કર્યું

આગામી તા 22 જાન્યુઆરી ના દિવસે હિન્દૂ ધર્મ ના આરાધ્યા દેવ ભગવાન શ્રી રામ 500 વર્ષ પછી એમના મૂળ સ્થાને બિરાજમાન થવાના છે ત્યારે સમગ્ર દેશમાં ઉત્સાહિત માહોલ સર્જાયો મહોત્સવ ઉજવાય રહ્યો છે દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હીન્દુ ધર્મ ના દેશો મા પણ ભગવાન શ્રી રામ ના નવનિર્માણ મંદિરમાં પ્રવેશ ના વધામણા કરવામાં આવશે […]

Read More

અમરેલીમાં એનસીટી (ગોળ હોસ્પિટલ)ની મોટી સિધ્ધિ : 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી

અમરેલી,(ફીલ્ડ રિર્પોટર) અમરેલીમાં નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી (ગોળ હોસ્પિટલ)એ મોટી સિધ્ધિ મેળવી છે અહી તા.7મીના રોજ 75 વર્ષના દર્દીની ખરાબ કીડની સફળતાથી કાઢવામાં આવી હતી અને આજે સાજા નરવા થયેલા આ દર્દીને રજા આપવામાં આવી હતી. ધારીના સરસીયા ગામના 75 વર્ષના શંભુભાઇ ભાદાભાઇ દેગામા નામના દર્દીને કીડનીની તકલીફ સાથે નેત્ર ચિકીત્સા ટ્રસ્ટ સંચાલિત એનસીટી […]

Read More

ગોંડલથી તુલસીશ્યામ રોડ માટે 16 કરોડ મંજુર કરાવતા શ્રી કૌશિક વેકરીયા

અમરેલી, અમરેલીના જાગૃત લોકપ્રતિનિધિ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓ તાત્કાલિક રિકાર્પેટ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે તા.3.1.2024ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 16 કરોડ 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. આ રકમમાંથી કુંકાવાવ તાલુકાનાં વાવડીથી બગસરા […]

Read More