બગસરા, બગસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્રારા બગસરા ટાઉન વિસ્તારમા આવેલ દોરી પંતગો ની દુકાનો ચેક કરવા સારૂ પેટ્રાલીંગ મા નિકળેલ અને પેટ્રોલીંગ ફરતા-ફરતા ગોંડલીયા ચોક પાસે આવતા બાતમી રાહે હકીકત મળેલ કે અમરપરા નવા બસ સ્ટેશન પાસે મારૂતીનંદન સીઝન સ્ટોર તથા બુક સ્ટોરની લખેલ દુકાને પતંગ ઉડાડવાની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરી, ફીરકી વેચાણ કરવા સારૂ […]
Read Moreસાવરકુંડલા અને મોટા જીંજુડા વચ્ચે સેંજળના યુવાન ઉપર જીવલેણ હુમલો
અમરેલી, સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના જનકભાઈ કાંતીભાઈ ડુબાણીયા ઉ.વ.27એ બે વર્ષ પહેલા આરોપીઓ સામે ફરીયાદ કરેલ હોય. જે કેસ કોર્ટમાં ચાલતો હોય તેમાં જનકભાઈ તેની મુદતે ગયેલ અને મુદત પુરી કરી પરત સેંજળ જતા હોય. પૃથ્વીરાજ અખુભાઈ ખુમાણ, ગૌતમ નાજભાઈ ખુમાણ, યુવરાજ દિલુભાઈ વિંછીયા, રવિરાજ દિલુભાઈ વિછીયા, નરેશ દિલુભાઈ ખુમાણ, ભગીરથ જયુભાઈ જેબલીયાએ કાળા કલરની […]
Read Moreજાફરાબાદના ચીત્રાસરના હત્યા કેસમાં પાંચ આરોપીને આજીવન કેદ
રાજુલા, જાફરાબાદનાં ચીત્રાસર ગામે દિવાળી સમયે સને 2020માં ગામમાં હુમલો કરી પાંચ વ્યકિતએ ખુન કરેલ તે કેસમાં રાજૂલાના એડીશનલ ડીસ્ટ્રીક એન્ડ સેશન્સ કટે આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. આ કેસમાં જીલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ.શિયાળની ઘારદાર મૌખીત દલીલ તથા દસ્તાવેજી પુરાઓ રાજુલા એડીશનલ સેશન્સ કોટેના જજ,એમ.એસ.સોનીએ માન્ય રાખી આરોપીઓ (1)ધીરૂભાઈ પાંચાભાઈ ચૌહાણ (2)અશોકભાઈ ધીરૂભાઈ […]
Read Moreરાજકોટમાં શ્રી નિરંજન શાહનાં હસ્તે ક્રિકેટ સ્ટુડીયોનો શુભારંભ
રાજકોટ, પરજીયા સોની સમાજના ગૌરવરૂપ એવા શ્રી કેતન સુરૂ તથા તથા ક્ષત્રીય સમાજનાં ગૌરવ શ્રી વિરેન્દ્રસિંહ બસીયા અને પાટીદાર સમાજનાં ગૌરવ શ્રી એલ્વીશ ગોજારીયાની ટીમ દ્વારા બીસીસીઆઇના પુર્વ સેક્રેટરી નિરંજન શાહ ના વરદ હસ્તે અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ તથા શ્રી જયદેવ શાહ સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં રાજકોટમાં ક્રિકેટ સ્ટુડીયોનો મંગલ પ્રારંભ થયો હતો.રાજકોટ તેમજ સમગ્ર […]
Read Moreસાવરકુંડલામાં પુ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં પર્વ ત્રયોદશી 2024 નો પ્રારંભ
સાવરકુંડલા, તા.10-11 ના રોજ નાટ્યપર્વ, સાહિત્ય શિક્ષણ સન્માન સાથે નુતન વિભાગોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો પૂ. મોરારીબાપુની રામકથા સ્વરૂપ સફળ આહુતિ બાદ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સેવાયજ્ઞને 9 વર્ષ પુર્ણ થતાં હોસ્પિટલના આધ્ાુનિક વિભાગો ઉપરાંત ઘુંટણ, થાપા, સાંધાના ઓપરેશનો, મણકાના ઓપરેશનોનું પણ લોકાર્પણ થનાર છે. આ પ્રસંગે સાહિત્ય શિક્ષણ અને સંગીત સન્માન પર્વમાં ડો. નિરંજન […]
Read Moreસાવરકુંડલા શહેરના હજારો લોકોને લાભકર્તા.. પશ્ર્ચિમ રેલવે ભાવનગર દ્વારા સાવરકુંડલા રેલવે સ્ટેશન પર પગદંડી પુલ બનશે. પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.
સાવર કુંડલા શહેરના હજારો લોકોને લાભ કરતો નિર્ણય પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનો અરવિંદ મેવાડા પૂર્વ પ્રમુખ શહેર યુવા ભાજપ સાવરકુંડલાની માંગણી હતી. રેલ્વે સ્ટેશન ઉપર (પગદંડી) પુલ બનાવવા માંગણી હતી.આજે આ પગદંડી પુલ કામગીરી શરૂઆત થતા સ્થળ ઉપર જઈ સાવર કુંડલા હજારો લોકો અને લલ્લુબાપા હોસ્પિટલ આવતા દર્દી નારાયણ અને ખાદી કાર્યાલય વિસ્તાર,જેસર રોડ,માર્કેટિંગ યાર્ડ,પોલીસ […]
Read Moreસાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજ ખાતે SEBI-NISMનો બે દિવસીય વર્કશોપ અને સેમિનાર સંપન્ન થયા
સાવરકુંડલા શહેરમા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ & એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૦૯-૦૧-૨૦૨૪ અને તા. ૧૦-૦૧-૨૦૨૪ના રોજ બી.કોમ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય વર્કશોપ અને બી.એ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે એક સેમીનાર યોજવામાં આવેલ કાણકિયા કોલેજ મા SEBI (Security & Exchange Board of India) તથા NISM (National Institute […]
Read Moreઅમરેલીના વાડી વિસ્તારમાં બે દિપડા આવી ચડયા
અમરેલી, અમરેલીના કેરીયારોડ બાયપાસ નજીક આવેલા વાડી વિસ્તારમાં કૈલાશ મુક્તિધામ પાછળ ભકિતનગરમાં શ્રીનીતીનભા્ઈ કાબરીયાની વાડીએે આજે સવારે પરપ્રાંતીય સમય પર ખેતમજુરી કામ કરી રહયા હતા ત્યારે સવારે 8 વાગ્યે એકાએક પાછળથી દિપડાએ હુમલાનો પ્રયાસ કરતા શ્રમિક પરીવાર બચવા માટે કુવા પાસે દોડી જતા બચાવ થયો હતો. જયારે હુમલાનો પ્રયાસ કરનાર દિપડો કુવામાં ખાબકયો હતો.જયારે બીજો […]
Read Moreબગસરા પોલિસે કતલ કરવાના ઈરાદે વાહનમાં પશુ લઈ જતા ગેંગને ઝડપી પાડી
બગસરા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર અને પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અમરેલી જીલ્લામાં પશુઓની ગેરકાયદે સર કતલ કરવાના ઈરાદે હેરફેર કરતા શખ્સોને પકડી પાડવા અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા ના.પો. અધિ. જે. પી.ભંડારીના માર્ગદર્શન હેઠળ બગસરાના ના.પો.અધિ. સી.બી. સોલંકી તથા પી.આઈ.કે.સી. પારગી અને પોલિસ સ્ટાફે ખાનગી બાતમીના આધારે જેઠીયાવદરથી બગસરા આવતી છકડો […]
Read Moreખીજડીયાના પાટીયા પાસે બાઈક સ્લીપ થઈ જતા પ્રૌઢનું મોત
અમરેલી, અમરેલી તાલુકાના ખીજડીયા ગામના પાટીયા પાસે અમરેલીથી વાંકિયા જતા રાજુભાઈ વાલજીભાઈ મકવાણા ઉ..વ.49 રહે. વાંકિયા ચલાલા રોડ ઉપર ખીજડીયા ગામના પાટીયા પાસે પહોંચતા બાઈક સ્લીપ થી જતા માથામાં ગંભીર ઈજા થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે માથામાં હેમરેજ થયાનું જણાવેલ. જેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું કનુભાઈ મનુભાઈ મકવાણાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં […]
Read More