અમરેલી, અમરેલી જિલ્લાના વાયટલ ઇન્સ્ટોલેશન(અતી સંવેદન શીલ વિસ્તાર) માં સમાવેશ થતો હોય અને આવા વાયટલ ઇન્સ્ટોલેશનમાં ઘરફોડ ચોરીનો બનેલ હોય બનાવની ગંભીરતાને ધ્યાને લઇ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી પી.બી.લક્કડ અને પીપાવાવ પો.સ્ટે.ની ટીમ દ્વારા ટેકનિકલ સોર્સિસ તેમજ બાતમી હકીકત રાહે વણશોધાયેલા ગુન્હાનો ભેદ ઉકેલી આરોપી સાગરભાઇ રામભાઇ પરમાર ઉ.વ.22 ધંધો.મજુરી રહે.શ્યામ વાડી […]
Read Moreરાજકોટમાં નવી સીએનજી સિટી બસનું લોકાર્પણ કરતા શ્રી રૂપાલા
રાજકોટ, રાજકોટ મહાનગર પાલિકાની સંપૂર્ણ હસ્તાંતરિત એસ.પી.વી. “રાજકોટ રાજપથ લિ.’ દ્વારા સંચાલિત “રાજકોટ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’થી શહેરના નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે. “રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ દ્વારા શહેરમાં બી.આર.ટી.એસ. તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે જેમાં હાલ 52(બાવન) ડીઝલ ફ્યુઅલ સંચાલિત તેમજ 65 ઇલેક્ટ્રિક બસ(20 બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં 45) […]
Read Moreપીએસઆઇશ્રી પ્રશાંત લક્કડની અમરેલી તાલુકા પોલીસમાં નિમણુંક
અમરેલી, જેના નામથી ગુનેગારો થરથર કાપે છે તેવા અનોખી પધ્ધતિ ધરાવતા પીએસઆઇશ્રી પ્રશાંત લક્કડની અમરેલી તાલુકા પોલીસમાં નિમણુંક કરાઇ છે. અમરેલીનાં 72 ગામનાં અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરી તેને ભુગર્ભમાં ધકેલી દેનાર શ્રી પ્રશાંત લક્કડને પીપાવાવથી અમરેલી એસપીશ્રી હિમકરસિંહએ મુકવાનો આદેશ કરતા આજે શ્રી લક્કડ અમરેલી તાલુકા પોલીસનો ચાર્જ સંભાળશે.
Read Moreરાયબરેલી જાળવી રાખવાના પોતાનાનિર્ણયમાં રાહુલે ડહાપણ દાખવ્યુ છે
લોકસભાની એક તરફ કોંગ્રેસ ફરી બેઠી થઈ ગઈ તો બીજી તરફ રાહુલ ગાંધીની નેતૃત્વની ક્ષમતા સામે ઉઠેલા સવાલો પણ શમી ગયા. રાહુલ ગાંધીએ બે દેશવ્યાપી યાત્રા કરીને કોંગ્રેસને ફરી બેઠી કરવામાં આપેલા યોગદાનને કારણે ભાજપના નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને પપ્પુ સહિતનાં વિશેષણોથી નવાજતા ભાજપના નેતા હવે વિશે અપશબ્દ બોલવાની વાત તો […]
Read Moreઅમૃત સરોવરનું ખાતમુહુર્ત કરતા શ્રી ભરત સુતરીયા, શ્રી મહેશ કસવાળા
સાવરકુંડલા, સાવરકુંડલા શહેરમાં હરવા ફરવા લાયક એકમાત્ર જાહેર જનતા બાગ સિવાય કશું ના હોવાથી સાવરકુંડલા માં આવતા મહેમાનો અને સાવરકુંડલા વાસીઓને વાર તહેવારે કે રવિવારે ક્યા તેની મુશ્કેલીઓનો અંત ટુંક સમયમાં આવશે કેમ કે નિષ્ઠાવાન ધારાસભ્ય મહેશ કસવાળાની શહેરીજનો પ્રત્યેની લાગણીઓ અને વિકાસ તરફની રાજ્ય સરકારની સંવેદનશીલતાને લઈને સાવરકુંડલા મહુવા બાયપાસ ખાતે આવેલ પ્રખ્યાત આકાશી […]
Read Moreલાઠીના ટોડા ગામે મુખ્યમંત્રીશ્રીના રાહતફંડ માંથી રૂ.1 લાખ સહાય મંજૂર કરાવતા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા
લાઠી, હાલ સરકાર શ્રી દ્વારા ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશના નાગરિકો ના આરોગ્યની સતત ચિંતા કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે અને મફત સારવાર મળી રહે તેવા ઉમદા હેતુથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ આપી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા […]
Read Moreરાત્રે અમરેલીનાં લાઠી રોડ ઉપર સ્વિફ્ટે દુધ દઇને આવતા ભરવાડને ઉડાડ્યાં
અમરેલી, અમરેલીનાં લાઠી રોડ ઉપર વૃક્ષોને કારણે વાહન દેખાયા નહીં અને અકસ્માત સર્જાવાનાં બનાવો બનતા રહે છે તેમાં વધ્ાુ એક બનાવનો ઉમેરો થયો છે. બુધવારે રાત્રે અમરેલીનાં લાઠી રોડ ઉપર સ્વિફ્ટે દુધ દઇને આવતા અને બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા વિક્રમભાઇ ડાયાભાઇ ગડીયા ઉ.વ.45 નામના ભરવાડને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ સાથે અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડાયાં […]
Read Moreખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જતા રોડની ચોમાસે દરિયાનાં બેટ જેવી સર્જાતી હાલત
ડેડાણ, ખાંભાનાં ત્રાકુડાથી ફાચરીયા જવાનો રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. રોડ ઉપર જાણે નદી ચાલતી હોય તેમ ચોમાસામાં પાણી વહેતુ રહે છે. ત્રાકુડાથી ફાચરીયાનો રસ્તો કાચો પાકો છે અને બે જગ્યાએ નાળા જ નથી. અને ખેતરનું પાણી આ રસ્તા પર આવે છે. જાણે નદી હોય તેમ પાણી વહેતુરહે છે અને ભુલે ચુકે ટુ વ્હિલર ચાલકો […]
Read Moreહવે રજૂ થનારા બજેટમાંએનડીએ સરકારનોનવો રોડ મેપ ને નવી જનમ કુંડળી પણ દેખાશે
થોડો સમયમાં નિર્મલા સીતારામન તેમનું બજેટ રજૂ કરશે. હજુ સરકારની વિકાસની વિચારધારા અંગે ચોક્કસ પ્રકારની નીતિનું ઘડતર બાકી છે. ઈ. સ. 2024 – 25 ના પૂરક બજેટમાં આમ તો પૂર્ણ કદના જેવી જ વ્યવસ્થા હોય છે. પરંતુ એનડીએ સરકારના બીજા સાથી પક્ષો પરની નિર્ભરતાને કારણે આ વખતે બજેટમાં સામાજિકતાનો જુદો રંગ જોવા મળશે. નીતિશ કુમાર […]
Read Moreઅમરેલીમાં માધવનગર સોસાયટીના હાઇવોલ્ટેજ પ્રશ્ર્ને રજુઆત થતાં પ્રશ્ર્નનો ઉકેલ લાવ્યો : ભરત મકવાણાની રજુઆત સફળ
અમરેલી, અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલ માધવ નગર સોસાયટી ખાતે લો વોલ્ટેજ તેમજ હાઈ વોલ્ટેજ પ્રશ્ન અંગે અમરેલી શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણા રજૂઆત કરતા આદરણીય કૌશિકભાઈ વેકરીયા એ તરત જ જીઈબીના એસી પરીખ સાથે વાત કરીને દિવસ 3 માં જ આ પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપેલ છે. આદરણીય કૌશિકભાઈ વેકરીયા એટલે ફટાફટ કામ […]
Read More