અમરેલી જિલ્લામાં 12.61 કરોડના 491 વિકાસ કામો મંજુર

અમરેલી જિલ્લામાં 12.61 કરોડના 491 વિકાસ કામો મંજુર

અમરેલી , રાજ્યના મત્સ્યદ્યોગ રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી પરશોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ યોજાઈ હતી. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના વિકાસને વેગ આપતા અને લોકોની સુવિધા-સુખાકારીમાં વધારો કરતા રુ.12.61 કરોડના ખર્ચે થનારા 491 વિકાસના કામો મંજૂર કરવામાં આવ્યા છે. બેઠકમાં, જિલ્લા કલેકટર […]

Read More
રાજ્યના ખેત વાવેતરનું ડીઝીટલ ક્રોપ સર્વે પાણી પત્રક બનશે : શ્રી હિરેન હીરપરા

રાજ્યના ખેત વાવેતરનું ડીઝીટલ ક્રોપ સર્વે પાણી પત્રક બનશે : શ્રી હિરેન હીરપરા

અમરેલી, દેશમાં મહેસુલ વિભાગ દ્વારા ખેત વાવતેરનું પાણીપત્રક કરવામાં આવતું હતું. ખેડૂતોએ તલાટી ક્રમ મંત્રી પાસે જઈને પોતાના સર્વે નંબરમાં વાવતેર કરેલ છે. તે વિગત દર્શાવવાની રહેતી હતી. પરંતુ ખેડૂતો અથવા કર્મચારીઓ આ બાબતની ગંભીરતા લેતા ન હતા જેના હિસાબે કૃષિ પાકોના વાવતેર વિસ્તાર અને પાકના ઉત્પાદનના અંદાજો એ માત્ર અંદાજો જ રહેતો હતો.દેશમાં ખેત […]

Read More
એસટી નિગમની સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર : કોંગ્રેસના શ્રી મનિષ ભંડેરી

એસટી નિગમની સફેદ વોલ્વો બસનો ખોટનો કાળો કારોબાર : કોંગ્રેસના શ્રી મનિષ ભંડેરી

અમરેલી, ગુજરાત રાજ્યમાં ભાજપના રાજમાં ગુજરાત સરકારના મોટા ભાગના વિભાગોમાં ખોટનો ધંધો ચાલે છે, આ ખોટના ધંધામાં ભાજપના નેતાઓ ખીચાઓ ભરવાનું કામ કરી રહ્યા છે. ગુજરાતની આ ભાજપ સરકાર પોતાના નેતાઓના ખીચાઓ ભરવા માટે દરેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમ અમલમાં લાવ્યા છે, અને આ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી જ દરેક સરકારી વિભાગોમાં ખોટનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. […]

Read More
અમરેલીને લીલુછમ કરવા શ્રી કૌશિક વેકરિયાની ઝુંબેશ

અમરેલીને લીલુછમ કરવા શ્રી કૌશિક વેકરિયાની ઝુંબેશ

અમરેલી, માનવ સંસ્કૃતિ અને પર્યાવરણ પરસ્પર એક બીજાના પૂરક અને સહાયક છે. આજના સમયમાં ભાવિ પેઢીની જરૂરિયાતને ધ્યાને લઇ પર્યાવરણનું સંરક્ષણ જરૂરી બન્યું છે ત્યારે શહેરમાં વૃક્ષોની ઘટ ધ્યાને લઇ પ્રકૃતિ પ્રત્યે પોતાનુ યોગદાન દેવાના સંકલ્પ સાથે અમરેલી તમામ વિસ્તારોમાં લીમડા, પીપળ, વડ,ઉમરો સહિત ઔષધીય વૃક્ષો સાથે લુપ્ત થતી પ્રજાતિનાં વિવિધ વૃક્ષો જેવા કે, પિલ્લુ, […]

Read More
મહારાજા ફિલ્મ સામે અમરેલીમાં ભભુકતો રોષ

મહારાજા ફિલ્મ સામે અમરેલીમાં ભભુકતો રોષ

અમરેલી, ભારત દેશ સનાતન ધર્મની અને હિન્દુ વિચારધારા સાથે જોડાયેલ અને વિશ્ર્વમાં ધર્મ અને વિજ્ઞાન સાથે સંકલીત થઇ વિશ્ર્વમાં શાંતિનો સંદેશો અને વસુદેવ કુટુંબકમ વિચારધારા સાથે વિશ્ર્વના તમામ સમાજ સાથે ધર્મને પોતાનું કુટુંબ માની ચાલનાર સંસ્કૃતિનો દેશ છે. ભારત દેશમાં કયારેય કોઇપણ સંસ્કૃતિને લાંચછન લાગે તેવુ કૃત્ય કરેલુ નથી. આ દેશમાં રામ, કૃષ્ણ, ગૌતમબુધ્ધ, મહાવીર […]

Read More
અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

અમરેલીના સુરગપરામાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી

  અમરેલીના સુરગપરા ગામમાં દોઢ વર્ષની બાળકી આરોહી વાડી વિસ્તારમાં અંદર જે 45 થી 50 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા 108 અને ફાયર ફાઈટર ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી જઈ બાળકીનો રેસક્યુ કરવાની તજવીજ શરૂ કરી છે.

Read More
અમરેલી લાયબ્રેરી રોડ મીરા આર્કેડમાં બિલ્ડીંગ સીલ કરાયું

અમરેલી લાયબ્રેરી રોડ મીરા આર્કેડમાં બિલ્ડીંગ સીલ કરાયું

અમરેલી, અમરેલી શહેરમાં રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારશ્રીની સુચના અનુસાર અમરેલીમાં બિલ્ડીંગો અને દુકાનોમાં ફાયર એનોસી અને ફાયરની સુવિધા ન હોય તેવા બિલ્ડીંગોને સીલ કરવા માટેની ફાયર સેફટી વિભાગના અધિકારી એચ.સી. ગઢવી, અને હરેશભાઇ સરતેજાની ટીમ દ્વારા અવિરત કાર્યવાહી શરૂ રાખવામાં આવી છે. અગાઉ ભીડભંજન મહાદેવ સામે બે બિલ્ડીંગો અને જિલ્લા પંચાયત રોડ ઉપર આવેલા […]

Read More
અમરેલીમાં આજે ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર એક્ઝીબીશન

અમરેલીમાં આજે ફાયર ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર એક્ઝીબીશન

અમરેલી, રાજકોટમાં અગ્નિકાંડ બાદ ઠેર ઠેર ફાયર સેફટી ઝુંબેશ શરૂ થઇ છે અમરેલીમાં પણ આ ઝુંબેશ ચાલી રહી છે જેના એક ભાગરૂપે આજે તા.12 ના રોજ ફાયરની ઇમરજન્સી સર્વિસ દ્વારા ફોરવર્ડ સર્કલ પાસે આવેલ સિનિયર સીટીઝન પાર્કમાં એક એકઝીબીશન યોજાનાર છે. સાંજના 4 વાગ્યાથી શરૂ થનારા એકઝીબીશનમાં આગ લાગે ત્યારે શું કરવુ શું ના કરવું […]

Read More

સ્વાગત કાર્યક્રમોનાં અધ્યક્ષોની નિમણુંક કરતા શ્રી અજય દહિયા

અમરેલી, નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ થાય, સરળતાથી ન્યાય મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટેનો ’સ્વાગત’ કાર્યક્રમ અમલી છે. આ કાર્યક્રમ તાલુકા કક્ષાએ દર માસે યોજવામાં આવે છે. આ કાર્યક્રમની લોકો સુધી પહોંચે અને તાલુકા કક્ષાના કાર્યક્રમનો લોકો યોગ્ય અને પૂરતો લાભ લે અને તે માટે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા કક્ષાના […]

Read More
પાણી માટે ભારતના અનેક પ્રદેશોમાં હવેપાણીપત ખેલવાની નોબત આવી ગઈ છે

પાણી માટે ભારતના અનેક પ્રદેશોમાં હવેપાણીપત ખેલવાની નોબત આવી ગઈ છે

નદીના પાણીની વહેંચણીને લઈને રાજ્યો વચ્ચે વિવાદ થાય એ કંઈ નવો અધ્યાય દેશના ઘણા રાજ્યો નદીના પાણીની વહેંચણીને લઈને લડી રહ્યા છે અને અદાલતોમાં કેસ પણ લડી રહ્યા છે. વિવિધ સત્તાધીશો સ્થાપિત હિતો છે, પરંતુ તેઓનાથી વિવાદો ઉકેલાતા નથી. કારણ કે એકબીજાની પ્રજા પ્રત્યેની પારસ્પરિક સંવેદના તેઓ પાછલા વરસોમાં ગુમાવી ચૂક્યા છે. રાજધાની દિલ્હીને યમુનાનું […]

Read More