અમરેલી, ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણીની અત્યારથી જ પૂર્વ તૈયારી થઇ રહી છે. ચૂંટણી નજીકના દિવસોમાં હોવાથી ભાજપ દ્વારા પણ સંગઠન વેગવંતુ બનાવવા બેઠકોના ધમધમાટ સાથે પ્રદેશ ભાજપે ગુજરાતની તમામ લોકસભા બેઠકોમાં કલ્સટર પ્રભારીઓ તરીકે નિમણુકો કરી પક્ષમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા નકકી થયાં […]
Read Moreમારી નાખવાના ઈરાદે વાહનથી જીવલેણ હુમલો તથા એટ્રોસીટીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
અમરેલી, આ કામના આરોપી મહિપતભાઈ અનકભાઈ વાળાએ નાની ગરમલી તા, ધારીમાં આ કામના ફરિયાદી પોતાનું હોન્ડા બાઈક ચલાવી નાની ગરમલી ગામેથી કણેર ગામે જતા હતા. ત્યારે આરોપીએ ફરિયાદી સાથે અગાઉ થયેલ બોલાચાલીનો બદલો લેવા પોતાની સ્વીફટ ગાડી ઈરાદાપુર્વક ફરિયાદીને મારી નાખવાના ઈરાદાથી પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરી તેને ખાળીયામાં ઉતારી દીધ્ોલ. જેથી ફરિયાદીને બંને […]
Read More![અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો](https://avadhtimes.net/wp-content/uploads/2024/01/47.jpg)
અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો
અમરેલી, અમરેલી મજુર અદાલત દ્વારા અમરેલી યાર્ડમાં નોકરી કરતા કર્મચારી પંકજભાઇ નવનીતભાઇ મહેતા રહે.યોગીનગર લાઠી રોડવાળાને તા.15-6-21નાં સામાવાળાઓએ કોઇપણ જાતની ખાતાકીય તપાસ કર્યા વગર તેમજ કોઇ પણ જાતની સાંભળવાની તક આપ્યા વગર નોકરીમાંથી કાલથી આવતા નહીં તેમ કહીં ડીસમીસ કરેલ હતાં અને છુટા કરતી વખતે સામાવાળાઓએ અરજદારને કોઇપણ જાતનું છટણી વેતન આપેલ નથી.તેમજ છુટા કર્યા […]
Read Moreઅમરેલીમાં સાંસદ શ્રી કાછડીયાના ઘર પાસે સિંહો આવી ચડયા
અમરેલી શહેરના ચકકરગઢ રોડ ઉપર સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાના ઘર નજીક સિંહો આવી ચડયા હતા.અમરેલીમાં કાનાણીની વાડી પાસે સિંહોએ મારણ કર્યુ હોવાના સમાચાર મળતા શહેરમાં ઉતેજના ફેલાઇ હતી. અમરેલીના ચકકરગઢ રોડ ઉપર સિંહોના આગમનથી વનવિભાગ સતર્ક બન્યું હતુ અને જનાવરો ઉપર તંત્રની વોચ ગોઠવી દેવામાં આવી છે.અહીના આરએફઓ શ્રી ગલાણીએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ કે […]
Read Moreયુવા નેતા શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં અયોધ્યા થી આવેલ અક્ષત કળશ ની શોભાયાત્રાનું આયોજન કરાયું
૨૨ જાન્યુઆરી ના રોજ રામ ભાગવાન પોતાના ઘરે પધારી રહ્યા છે ત્યારે અયોધ્યાથી અક્ષત કળશ અમરેલી ખાતે આવેલો જેની ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાઘ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ની ઉપસ્થિતિમાં શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ જેમાં આસોપાલવ સોસાયટી, વેસ્ટર્ન પાર્ક વગેરે સોસાયટી મા આ કાળાશ ફર્યો હતો. ત્યારે ઘરે ઘરે કળશનું સ્વાગત કરી […]
Read More![પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ની ભરતી, નિયમ મુજબ વેતન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યુછે અવાર નવાર પાલિકા સતાધીશો ને રજુઆત કરવા છતાં પેટ નું પાણી હલતું નથી. પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ની ભરતી, નિયમ મુજબ વેતન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યુછે અવાર નવાર પાલિકા સતાધીશો ને રજુઆત કરવા છતાં પેટ નું પાણી હલતું નથી.](https://avadhtimes.net/wp-content/uploads/2024/01/0000.gif)
પાલિકા તંત્ર દ્વારા સફાઈ કામદારો ની ભરતી, નિયમ મુજબ વેતન માટે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યુછે અવાર નવાર પાલિકા સતાધીશો ને રજુઆત કરવા છતાં પેટ નું પાણી હલતું નથી.
સાવરકુંડલા નગરપાલિકા કચેરી માં 104 સફાઈ કર્મચારીઓ કાયમી હતા જેમાંથી વયમર્યાદા થી નિવૃત અને અવસાન બાદ આજે માત્ર 6 કાયમી સફાઈ કર્મચારીઓ વધ્યા છે જ્યારે પાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નિયમ મુજબ સફાઈ કર્મચારી ઓની ભરતી કરવામાં આવતી નથી સાવરકુંડલા શહેરમાં દર મહિને મકાનો, સોસાયટીઓ અને શહેર નો વ્યાપ વધતો જાય છે છતાં પણ પાલિકા […]
Read More![અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા](https://avadhtimes.net/wp-content/uploads/2023/12/000020102165120.gif)
અમરેલી જિલ્લામાં ૧૦૮ ને વર્ષ દરમિયાન હાર્ટએટેકના 1897, શ્વાસ લેવામાં સમસ્યાના 1630 કેસ મળ્યા હતા
જેમાં ખાસ કરીને જાન્યુઆરી થી નવેમ્બરમાં સુધી માં 408 જેટલી પ્રસુતિ 108 ના સ્ટાફ દ્વારા કરાવવામાં આવેલ છે જે ખરેખર સરાહનીય કામગીરી છે.જિલ્લામાં વર્ષ દરમિયાન 36,373 કેસ આવ્યા, જેમાં સૌથી વધુ પ્રસૂતિના 17,760 કેસ ઈમરજન્સી વાહનોમાં નોંધાયાં તહેવારોના સમયગાળા દરમિયાન અકસ્માતો,દાઝી જવાના અને પટકાવાના કેસોમાં પણ વધારો નોંધાયો હતો અમરેલી જિલ્લામાં ૧૦૮ ઈમરજન્સીના 23 વાહનો, […]
Read Moreઅયોધ્યા મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨/જાન્યુઆરી નિમિત્તે રાજુલા વિશ્ર્વ હિન્દુ પરિષદ અક્ષત કળશ પુજા અર્ચના ધર્મ સભા મહા આરતી આયોજન કરવામાં આવ્યું
અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજુલા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા રાજુલા ધારનાથ મહાદેવ મંદિર ખાતે મહા આરતી અક્ષત કળશ પૂજન કરવામાં આવ્યું તથા તાલુકાના રામપરા વૃંદાવન ધામ મંદિર આરતી અક્ષત કળશ પુજન કરવામાં આવ્યું હતું સ્વામી ગુરુકુલ શાળા તથા માં ખોડીયારન માતાજી મંદિર ખાતે પુજન અર્ચન વિધાર્થી બાળકો ઓ રામજી નારા સાથે રામનાં નારા […]
Read Moreસરસ્વતી વિદ્યાલય જરખીયા માં વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો
શ્રી દયાશંકર બાપા સેવા ટ્રસ્ટ – સુરત સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલય – જરખીયા, તા. લાઠી ખાતે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો. સેવા,સંસ્કાર, અને શિક્ષણનુ સિંચન કરતી ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસક્રમો ધરાવતી આ એવી એકમાત્ર ગ્રાન્ટેડ શાળા છે કે જેમાં બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા સેવાના ભેખધારી શાળાના આચાર્યશ્રી વિજયભાઈ આર. ગુંદણીયાં દ્વારા શાળામાં ઘણી […]
Read Moreબગસરા જૂની શાકમાર્કેટ માં નીલગાય નો આતંક દુકાન માં ઘુસી મચાવી તબાહી કર્યું વેર વિખેર
બગસરા શહેર માં અચાનક નીલગાય ઘુસી ગઈ હતી અને જૂની શાકમાર્કેટ માં દુકાનમાં ઘુસી તબાહી મચાવી હતી અને રહેલ માલ સામાન ને વી વિખેર કરી નાખેલ વિગતોનુસાર બગસરા શહેર માં આવેલ જૂની શાકમાર્કેટ માં અચાનક વિચારતા વિચારતા નીલગાય (રોજડું) ઘુસી ગયું હતું અને શાકમાર્કેટ માં આવેલ દુકાનો માં તબાહી મચાવી હતી અચાનક રોઝને જોઈ પબ્લિકમાં […]
Read More