બાબરા તાલુકાના અમરાપરા ખાતે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ના વરદ હસ્તે અલગ અલગ યોજનાઓ અંતર્ગત રૂ . 10 લાખના ખર્ચે તૈયાર થનાર સી.સી.રોડ, બ્લોક રોડ તેમજ ભૂગર્ભ ગટર લાઇન નું ખાત મુહૂર્ત કરવામા આવેલ હતું આ તકે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી નીતિનભાઈ રાઠોડ, બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરિયા, સરપંચ અશોકભાઈ, ઉપસરપંચ શિવરાજભાઈ વાળા, […]
Read Moreઅમરેલીમા મોટા માચિયાળા પાસે આવેલ નવા બાયપાસ રોડ પર અચાનક ફોરવ્હીલમાં ભભૂકી આગ
અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલીફોનિક જાણ કરવામાં આવેલ કે અમરેલી થી મોટા મચિયાળા જતા ન્યૂ બાયપાસ રોડ પર અચાનક Alto CNG/Petrol ફોરવીલ નંબર GJ-13-N-1812 મા આગ લાગવાની ઘટના બનેલ તેના અનુસંઘાને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ની ટીમ તુંરત ઘટના સ્થળ પર પહોંચી. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવેલ. તથા આ સંપૂર્ણ ઘટના […]
Read Moreશ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ
શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા આર્ટસ તથા કોમર્સ કોલેજ નાં એન.એસ.એસ.વાર્ષિક કેમ્પ નું ધારેશ્વર ખાતે શુભ પ્રારંભ. શ્રીમતી એચ.બી.સંઘવી મહિલા કૉલેજ નાં એન.એસ.એસ.યુનિટ એક તથા બે નો વાર્ષિક કેમ્પ ધારેશ્વર ગામ માં કૉલેજ કેમ્પસ ડાયરેક્ટર શ્રી ડો.જીજ્ઞેશ ભાઈ વાજા ના અધ્યક્ષ સ્થાને ઉદઘાટન સમારંભ યોજાયો. અતિથિ વિશેષ શ્રી કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ તથા સેક્રેટરી શ્રી બાલકૃષ્ણભાઈ […]
Read Moreબાબરા ના રાજકોટ ભાવનગર હાઇવે પર નગરપાલિકા ની બંધ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા તેમજ બાળ ક્રિડાંગણ બગીચા ની મરામત કરવા યુવા આગેવાન હારુન મેતર ની માંગ
બાબરા શહેર મા છેલ્લા ધણા સમયથી શેરી વિસ્તારમાં તેમજ રાજકોટ ભાવનગર હાઇવે રોડ પર આવેલી નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટો મોટા ભાગ ની બંધ હાલતમાં છે અમુક સ્ટ્રીટ લાઇટ ના વિજ પોલ પડી ગયા છે ધણા સમયથી લાખો રૂપિયા ના ખર્ચ લાઇટ નાખવામાં આવી હતી હાલ દયાજનક હાલતમાં છે રાત્રે ના સમયે હાઇવે પર નિકળતા લોકો […]
Read Moreરાજુલા શહેરમાં મુથૂટ ફીનકોપ લિમિટેડ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી
રાજુલા શહેર માં મુથુટ ફિનકોર્પ લિમિટેડ રાજુલા શાખા આજથી ખુલી મૂકવામાં આવી રાજુલા શહેર માં કુંભારવાડા વિસ્તાર માં આજથી આ શાખા ખુલી મૂકવામાં આવી આ કંપની 136 વર્ષ જૂની શાખા છે આ શાખા માં સોના નાં દાગીના પર ધિરાણ .નાના વેપારી ઓ બિઝનેસ માટે લોન નવા પાન કાર્ડ ની સર્વિસ સહિત ની વિવિધ સુવિધા આપવા […]
Read Moreધારાસભ્ય મહેશ કસવાળાના માર્ગદર્શન તળે સાવરકુંડલામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અદકેરું સ્વાગત
ભારત દેશને 2047 માં સ્વપ્નનું ભારતને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિજન અને દેશને દુનિયામાં સર્વોપરી કરવાના ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સાવરકુંડલા શહેરમાં પહોચી હતી ને સાવરકુંડલાના પારેખ વાડી ધનાબાપુના આશ્રમ ખાતે પાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી ને આઝાદીના 100 વર્ષ નવા ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી સાવરકુંડલા નગરપાલિકા […]
Read Moreઉતરાયણ તહેવાર દરમિયાન ચાઈનીઝ માંઝા, ચાઈનીઝ તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી પર પ્રતિબંધ
અમરેલી, આગામી દિવસોમાં આવી રહેલા ઉતરાયણ તહેવારને લઈને ચાઈનીઝ માંઝા, તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી પર અમરેલી જિલ્લામાં પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ, નાઈલોન પ્લાસ્ટિક દોરી, કાચ પીવરાવેલી દોરી તેમજ અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરી ઉપરાંત પતંગ ચગાવવા માટે અન્ય હાનિકારક […]
Read Moreહોટેલ કે ગેસ્ટ હાઉસમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી ફરજિયાત
અમરેલી હોટેલમાં રોકાયા હોય તેવા ગ્રાહક કે મુસાફરોની વિગતો ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન નોંધણી કરવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અંતર્ગત અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. PATHIK (Programme for analysis of travelers and hotel information) સર્વર અમદાવાદ શહેર, ક્રાઈમબ્રાંચ ખાતે કાર્યરત છે. ક્રાઈમ બ્રાંચ સોફ્ટવેર સાથે રજીસ્ટર થયેલ હોટેલ ધારક જ […]
Read Moreબગસરામાં સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન 250 થી વધુ અરજદારોએ લાભ લીધો
બગસરામાં બગસરા શહેર વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તથા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બગસરા નવી નગરપાલિકા કચેરી ખાતે સવારના 9 થી બપોરના બે કલાક સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આવકના દાખલા જાતિ ડોમી સેલ દાખલા રેશનકાર્ડ આધારકાર્ડ અમૃતમ યોજના કાર્ડ વિધવા સહાય બેંક ખાતા સહિતના પ્રશ્નો […]
Read Moreફરિયાદોનો ઓનલાઇન નિવારણ સ્વાગત કાર્યક્રમ 28મીએ યોજાશે
અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. 28મી ડિસેમ્બરે, બપોરે 3:30 કલાકે યોજાશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની […]
Read More