સારહિ તપોવન આશ્રમને 11 લાખનું દાન આપતા વસંતભાઈ ગજેરા

સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીના સંકલ્પ અનુસાર નિર્માણધીન સારહિ તપોવન આશ્રમના શિલાન્યાસ કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયું છે.અને આશ્રમના બિલ્ડીંગના નિર્માણકાર્ય જ્યારે શરુ છે,ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ,મહાનુભાવો પણ પોતાના તરફ થી આ સેવાયજ્ઞ માં જોડાઈ રહ્યા છે,ત્યારે અમરેલી જીલ્લાના શિક્ષણવિદ,શૈક્ષણિક હબના સ્વપ્નદ્રષ્ટા,વાત્સલ્ય ધામના પ્રણેતા,તેવા અમરેલીના વતની સારહિ તપોવન આશ્રમ ના સેવા કાર્ય થી […]

Read More

નિર્લિપ્ત રાયની ટીમે દુનિયાભરના દેશો સાથે કબુતરબાજી કરનાર પ્રિયાંશુને દોઢ કીલો સોના સાથે પકડયો

અમેરીકા જવા માંગતા લોકોને બનાવટી પાસપોર્ટ અને વિઝા દ્વારા અમેરીકા મોકલી કબુતરબાજી કરનાર ગેંગનો પર્દાફાસ થયા બાદ તેની તપાસ શ્રી નિર્લિપ્ત રાયના સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી હતી જેમા કબુતરબાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે મળી ગેરકાયદેસર અમેરીકા જતા માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈ ખાતેથી બનાવી દિલ્હી અને મુંબઈના એજન્ટો […]

Read More

રામચરિત માનસ વિધાતાનો લેખ પણ બદલી શકે છે : પુ. મોરારિબાપુ

સિહોર તાલુકાના સણોસરા ખાતે સને 1953માં સ્થપાયેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને તારીખ 30 ડિસેમ્બરથી રામકથાનો પ્રારંભ થયો હતો તેનો આજે 7 જાન્યુઆરી 24 ના રોજ વિરામ થયો. પૂજ્ય મોરારિબાપુએ આજની કથામાં પ્રવેશ કરીને બાલકાંડ પછીના ઉત્તરકાંડ સુધીની કથા સંક્ષિપ્તમાં પરંતુ ભાવવહી રીતે ગાન કરી હતી.વિશેષ કહ્યું કે બાગને ગુરુ અને ગૌરી પૂજન માટે […]

Read More

વિજયભાઇ રાણવા બાદ પિયુષભાઇ રાણવાનું પણ હદયરોગના હુમલાથી નિધન

અમરેલી ના વરૂડી ગામનાં સ્વ. ધારાસભ્ય મગનભાઇ હરીભાઇ રાણવાના પુત્ર પિયુષભાઇ રાણવાનુ આજ રોજ હદય રોગના હુમલાથી અવસાન થતાં રાણવા પરીવારમાં શોક છવાઈ ગયો.સ્વર્ગસ્થ પિયુષભાઈ રાણવાના નાના ભાઇ વિજયભાઇ રાણવા નું 15 દિવસ પહેલાં હદયના હુમલાથી અકાળે અવસાન થયું હતું.નિવૃત વનઅધિકારી શ્રી શાંતિલાલ રાણવાના પિયુષભાઇ રાણવાના નાના ભાઇ થતા હતા.

Read More

ફ્રીડમ ડે કેર સેન્ટર મુકામે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્ર્સ્ટ તથા હેલ્થી લાઇફ ફિજીયોથેરાપી નાં સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પ*   તા-07/01/2024 ને રવિવારના રોજ સવારે 10:00 થી 4:00 કલાકે ફ્રીડમ ડે કેર સેન્ટર પર કેમ્પનુ આયોજન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડો. માસુમા મેમણ દ્વારા તેમની સેવાનો  લાભ આપ્યો હતો સંસ્થા પ્રમુખ […]

Read More

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ તથા શ્રી કાનજી બાપુ સેવા ટ્રસ્ટ આયોજિત ૬૧ મી પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે

સાવરકુડલાની પવિત્રભૂમિ ઉપર અવતરી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિમાં જન્મ ધારણ કરી, હજારો મુમુક્ષુઓના કલ્યાણ કરનાર અનેક ને પરચાવો આપનાર, સાધુ- સંતો, ગરીબો તથા વટેમાર્ગુઓને રોટલો અને ઓટલો આપનાર પરમ પૂજ્ય સંત શ્રી કાનજી બાપુની 61 મે પુણ્યતિથિ ધામધુમ થી ઉજવાશે. આ પુણ્ય તિથિ ના લાભાર્થી પરમાર પરિવાર અમદાવાદ અને ભાલીયા પરિવાર રાજકોટ છે. આ […]

Read More

તા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

ખુલ્લામાં રહેલ ખેત પેદાશોની કાળજી માટેના પગલાં ભરવા અમરેલી આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ) દ્વારા અનુરોધ — અમરેલી, તા.૬ જાન્યુઆરી, ૨૦૨૪ (શનિવાર) ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચના છે તે મુજબ હવામાન ખાતાએ આગાહી કરી છે. તા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને છે. ખુલ્લામાં હોય તે તમામ ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને […]

Read More

સ્વામિનારાયન ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- 05/01/2024 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 323 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર@ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 145 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 20 જેટલા દર્દીઓ ને […]

Read More

નેશનલ લેવલની કલરિંગ કોમ્પિટિશનમાં પે સેન્ટર શાળા નં 1 નોવિદ્યાર્થી સોલંકી ભવ્યેશ સમગ્ર નેશનલમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું

તારીખ3/1/24 ના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે સેલિબ્રેશન મુંબઈ આયોજીત વિવિધ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, આર્ટમેરીટ એવોર્ડ, બ્રોન્ઝ એવોર્ડ થી સન્માનવામાં આવ્યા. દેસાઈ શિલ્પાબેન દ્વારા આ સ્પર્ધાનું આયોજન, વ્યવસ્થાપન થયું હતું .પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા કેન્દ્રમાંથી કુલ 220 વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો .જેમાં કલરિંગ […]

Read More

અમરેલીમાં વિદ્યાર્થીનીઓને સંબોધતા શિક્ષણમંત્રી શ્રી પાનસેરીયા

અમરેલી , વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ સાથે મૂલ્યોનું મહત્વ સમજાવવાના હેતુથી અમરેલી સ્થિત શાંતા બા ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ ધો.11 અને ધો.12ની વિદ્યાર્થિનિઓ સાથે શૈક્ષણિક અને જીવન ઘડતર બાબતે મુક્તમને સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં તેજસ્વિતા, વિનમ્રતા, આદર અને કેળવણી યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી મૂલ્ય આધારિત જીવન જીવવાનો અનુરોધ કર્યો […]

Read More