મિતીયાળામાં સ્ટે આવી જતા બંધારાનું કામ અટકયું
રાજુલા, જાફરાબાદના મિતીયાળામાં બંધારો બનાવવા ડિઝાઇન સાથે વહીવટી મંજુરી અપાઇ ગઇ અને 18 વર્ષ પુરા થઇ ગયા છતાં 30 કરોડના ખર્ચે બનનાર બંધારાનું કામ અટકયું છે. હાલ ડિઝાઇન અને વહીવટી પ્રક્રિયા પણ પુર્ણ થઇ ગઇ છે. 1200 વિઘા સરકારી પડતર અને અન્ય જમીનોનો કબજો સિંચાઇ વિભાગે લઇ લીધો છે. પણ બે ખેડૂતને કારણે 10 ગામના […]