સાવરકુંડલામાં સગીરાના અપહરણ, બળાત્કાર કેસમાં આરોપીઓને છોડી મુકવા હુકમ કરાયો
અમરેલી, આજ થી 5વર્ષ પહેલાં સાવરકુંડલા ના કેવડા પરા વિસ્તારમાં રહેતી સગીરા ને લલચાવી ફોસલાવી બદકામ કરવા ના ઇરાદે સગીરા ના વાલી સુતા હોય તે દરમિયાન આરોપી રસિકગોવિંદ થળેસા,ને તેના ભાણિયો વિશાલ અને તેના માસિયાય મનુભાઈ એ ભગાડી જવા માં મદદ ગારી કરી ભોગબનાનાર ઉપર તેની મરજી વિરૃદ્ધ બદકામ કરેલ હોય જે કેસ નામદાર એડી.સેસન્સ […]