પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત

સુપ્રસિદ્ધ સંત રામાયણ પૂજ્ય મોરારીબાપુ સાવરકુંડલા શહેરમાં ઉડીને આવ્યા એટલે કે સ્પેશિયલ હેલિકોપ્ટર લઇને સાવરકુંડલા શહેરમાં આવ્યા અને સાવરકુંડલા થી પાંચ કિલોમીટર રોડ ઉપર આવેલ માનવ મંદિર આશ્રમે લીધી ખાસ મુલાકાત માનવ મંદિર આશ્રમે મોરારીબાપુ એ ભક્તિ બાપુ અને દિનુ બાપુ ના આગ્રહથી ખાસ ભોજન લીધું એક કલાક આરામ કર્યો અને ભક્તિ બાપુ તેમજ મોરારીબાપુ […]

સાવરકુંડલા અને મોટા જીંજુડા વચ્ચે સેંજળના યુવાન ઉપર જીવલેણ હુમલો

અમરેલી, સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના જનકભાઈ કાંતીભાઈ ડુબાણીયા ઉ.વ.27એ બે વર્ષ પહેલા આરોપીઓ સામે ફરીયાદ કરેલ હોય. જે કેસ કોર્ટમાં ચાલતો હોય તેમાં જનકભાઈ તેની મુદતે ગયેલ અને મુદત પુરી કરી પરત સેંજળ જતા હોય. પૃથ્વીરાજ અખુભાઈ ખુમાણ, ગૌતમ નાજભાઈ ખુમાણ, યુવરાજ દિલુભાઈ વિંછીયા, રવિરાજ દિલુભાઈ વિછીયા, નરેશ દિલુભાઈ ખુમાણ, ભગીરથ જયુભાઈ જેબલીયાએ કાળા કલરની […]

સાવરકુંડલામાં પુ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં પર્વ ત્રયોદશી 2024 નો પ્રારંભ

સાવરકુંડલા, તા.10-11 ના રોજ નાટ્યપર્વ, સાહિત્ય શિક્ષણ સન્માન સાથે નુતન વિભાગોનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો પૂ. મોરારીબાપુની રામકથા સ્વરૂપ સફળ આહુતિ બાદ શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર સેવાયજ્ઞને 9 વર્ષ પુર્ણ થતાં હોસ્પિટલના આધ્ાુનિક વિભાગો ઉપરાંત ઘુંટણ, થાપા, સાંધાના ઓપરેશનો, મણકાના ઓપરેશનોનું પણ લોકાર્પણ થનાર છે. આ પ્રસંગે સાહિત્ય શિક્ષણ અને સંગીત સન્માન પર્વમાં ડો. નિરંજન […]

સાવરકુંડલા શહેરના હજારો લોકોને લાભકર્તા.. પશ્ર્ચિમ રેલવે ભાવનગર દ્વારા સાવરકુંડલા રેલવે સ્ટેશન પર પગદંડી પુલ બનશે. પુલ બનાવવાની કામગીરીનો પ્રારંભ.

સાવર કુંડલા શહેરના હજારો લોકોને લાભ કરતો નિર્ણય પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર વિભાગનો અરવિંદ મેવાડા પૂર્વ પ્રમુખ શહેર યુવા ભાજપ સાવરકુંડલાની માંગણી હતી. રેલ્વે સ્ટેશન ઉપર (પગદંડી) પુલ બનાવવા માંગણી હતી.આજે આ પગદંડી પુલ કામગીરી શરૂઆત થતા સ્થળ ઉપર જઈ સાવર કુંડલા હજારો લોકો અને લલ્લુબાપા હોસ્પિટલ આવતા દર્દી નારાયણ અને ખાદી કાર્યાલય  વિસ્તાર,જેસર રોડ,માર્કેટિંગ યાર્ડ,પોલીસ […]

સાવરકુંડલા શહેરમાં આવેલ કાણકિયા કોલેજ ખાતે SEBI-NISMનો બે દિવસીય વર્કશોપ અને સેમિનાર સંપન્ન થયા

સાવરકુંડલા શહેરમા નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકિયા આર્ટસ & એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ, સાવરકુંડલા ખાતે તા.૦૯-૦૧-૨૦૨૪  અને તા. ૧૦-૦૧-૨૦૨૪ના રોજ બી.કોમ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે બે દિવસીય વર્કશોપ અને બી.એ. સેમેસ્ટર ૬ ના વિદ્યાર્થીઓ માટે એક સેમીનાર યોજવામાં આવેલ કાણકિયા કોલેજ મા SEBI (Security & Exchange Board of India) તથા NISM (National Institute […]

સાવરકુંડલાની કોર્ટમાં ખુનકેસના ગુનામાં આરોપીના જામીન મંજુર

અમરેલી, લીલીયા તાલુકાના કણકોટ ગામે 5-11-22 ના પૈસા ની લેતીદેતી અંગે લાલુભાઈ કટારીયાની પત્નિ કરમબેનનું ખુન કરવાનાં ગુનામાં આરોપી ગણકર હીરુભાઈ માવીની જામીન અરજી સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવએ મંજુર કરી હતી. તેમના વકીલ એ.એમ. નકવી તથા જુનીયર સફીલ સોલંકી રોકાયા હતાં.

સાવરકુંડલા માર્કેટયાર્ડમાં નવા ચણાની આવક શરૂ

સાવરકુંડલા, સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં સિજનના નવા ચણા ની આવક થઇ. ઘોબા ગામના ખેડુતશ્રી કાળુભાઇ ખોડાભાઇ રાઠોડએ રામાણી ટ્રેડીંગના કમીશનમાં ચણા વેચવા માટે આવેલ હોય સિજનના નવા ચણાની આવકના આજરોજ શ્રીગણેશ થયેલ છે. જે ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી ના માર્ગદર્શન થી વિઘીસર પુજન કરી શ્રીફળ વઘેરીને મો મીઠુ કરાવીને હરરાજી ની શુભ શરૂઆત કરવામાં આવી અને ખરીદનાર […]

સ્વામિનારાયન ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- 05/01/2024 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 323 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર@ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 145 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 20 જેટલા દર્દીઓ ને […]

સાવરકુંડલામાં ઘરની વાડમાં આગ લાગી

સાવરકુંડલા, સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ની બાજુમાં આવેલ બ્રિજ ના ખૂણામાં દેવીપુજક ભરતભાઈ ના ઘરની વાડમાં ભયંકર આગ લાગી હતી આ આગ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાડવામાં આવી હતી સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ થતા પ્રમુખશ્રી દ્વારા ફાયર ફાઈટર ના હેડ જયરાજ ભાઈ ખુમાણ ને જાણ કરી તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે […]

સાવરકુંડલા તાલુકા ની તમામ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળા મા SMC તેમજ SMDC ના સભ્યો ની ઓનલાઈન તાલીમ યોજાઇ

 સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા સમગ્ર રાજ્ય મા SMCઅને SMDC સભ્યોની ગુજરાત ભરમાં રાજ્ય કક્ષાએ થી ઓનલાઈન તાલીમ નું આયોજન થયેલ હતું જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકાની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળા મા બાયસેગ મા માધ્યમથી એસ.એમ.સી અને એસ.એમ.ડી.સી સભ્યો ની ઓનલાઈન તાલીમ નું આયોજન કરવામાં આવેલ જેમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ થી તાલીમ દરમ્યાન […]