અમરેલી, લીલીયા તાલુકાના કણકોટ ગામે 5-11-22 ના પૈસા ની લેતીદેતી અંગે લાલુભાઈ કટારીયાની પત્નિ કરમબેનનું ખુન કરવાનાં ગુનામાં આરોપી ગણકર હીરુભાઈ માવીની જામીન અરજી સાવરકુંડલાના એડીશ્નલ સેશન્સ જજ ડી.એસ. શ્રીવાસ્તવએ મંજુર કરી હતી. તેમના વકીલ એ.એમ. નકવી તથા જુનીયર સફીલ સોલંકી રોકાયા હતાં.
Read Moreબાબરાના ભીલડી નજીક ટ્રકમાં બેઠેલા બે શખ્સોએ ટ્રક અને શીંગદાણા મળી રૂા.27 લાખની લુંટમાં એક ઝડપાયો
અમરેલી, બાબરા તાલુકાના ભીલડી ગામ નજીક તા. 7-1 ના રાત્રિના માણંદભાઈ પીઠાભાઈ મારૂ ઉ.વ. 26 રહે.ડુંગર પોતાના ટ્રક લઈને રાજકોટ કુવાડવા ચોકડી ખાતે શીંગદાણા ભરવા માટે ગયેલ હોય. ત્યાંથી સાંજના 5:30 કલાકે માણંદભાઈ તથા તેમની સાથે ઈરફાનભાઈ રહે. મહુવાવાળા અલગ અલગ ટ્રક લઈ પીપાવાવ શીંગદાણા ખાલી કરવા જવા નીકળેલ હોય. અને સાંજના 8:30 કલાકે બાબરા […]
Read Moreલોકસભાના જંગમાં વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા
અમરેલી, બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો ચુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી […]
Read Moreરાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીજીવીસીએલના પોણા પાંચ કરોડ બાકી 25 ટીમો ઉઘરાણી માટે તાટકી બિલ ન ભરનાર ના 75 કનેક્શન કાપ્યા
અમરેલી જિલ્લા અધિક્ષક ઇજનેર શ્રી સોમાણી પીજીવીસીએલ અધિકારીની સુચના મુજબ આજે સવારે સાવરકુંડલાના કાર્ય પાલક ડામોર ની ના માર્ગદર્શન તળે રાજુલાના નાયબ કાર્યપાલક બલાઈ ના સાનિધ્યમાં ટીમો સાથે લઈ આજે વિવિધ જિલ્લાની ઓફિસોના પીજીવીસીએલના સ્ટાફની 25 જેટલી એટલે 100 માણસ ઉપરના કર્મચારીઓ 25 ગાડી લઈ અને રાજુલામાં હાલ પોણા પાંચ કરોડ રૂપિયા ગ્રાહકો પાસે બાકી […]
Read More10-01-2024
લોકસભાના જંગમાં પુર્વ સાંસદ શ્રી વિરજીભાઇ ઠુમ્મરનો નગારે ઘા
અમરેલી, બાબરા તાલુકાનાં પંચાળ વિસ્તારમાં સુખપુર મુકામે સ્નેહ સંવાદ કાર્યક્રમ અઢી હજાર થી ઉપર વિશાળ સંખ્યામાં બહેનોની વિશાળ હાજરીમાં યોજાયો હતો. કાર્યક્રમનાં પ્રમુખ સ્થાને પ્રતાપભાઇ દુધાત તેના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, જેણે ગામડા જોયા નથી તેવા લોકો ચુટાયા છે તેનાં કારણે ગરીબ લોકો પરેશાન થઈ રહ્યા છે વિસ્તારની ચિંતા કરતાં લોકો હાર્યા છે ઉમેદવાર નથી […]
Read Moreરાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે કાઠી સમાજના વીરભદ્રભાઈ ડાભીયાની વરણી કરાઈ
ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં યુવાનોને વધુ પ્રોત્સાહન કરવામાં આવી રહ્યા છે ઉપરાંત લોકસભા ચૂંટણી પહેલા રાજુલા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે ફરીવાર કાઠી ક્ષત્રિય સમાજના વીરભદ્રભાઈ ડાભીયાની નિમણુંક કરવામાં આવી છે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના માર્ગદર્શન મુજબ પ્રશાંતભાઈ કોરાટ ( પ્રમુખ પ્રદેશ યુવા મોરચો) તેમજ અમરેલી જીલ્લા યુવા મોરચો પ્રભારી જયભાઈ શાહ સાથે […]
Read Moreધરાઈ હવેલી માં છપ્પન ભોગ મનોરથ ઉજવાયો ઇફ્કો ના ચેરમેન દિલીપભાઈ શાંઘણી એ દર્શન અને મહાપ્રસાદ નો લાભ લીધો
વૈષ્ણવ સંપ્રદાય નું અતિ મહત્વ નું અને જ્યાં માનતા ના દેવ શ્રી બાલમુકુંદ જી બિરાજે છે આવા ધરાઈ ગામ માં હવેલી એ ઠાકોરજી ને છપ્પન ભોગ ધરાવવા નો મનોરથ ઉજવાય ગયો આ મનોરથ માં હજારો વૈષાવો એ દર્શન અને ઢાઢી લીલા તેમજ મહાપ્રસાદ નો લાભ લીધો આ મનોરથ માં ઇફ્કો ના ચેરમેન અને સહકાર શિરોમણી […]
Read Moreરાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
રાજુલા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે થોડા દિવસ પહેલા રાજુલા શહેરમાં મુખ્ય બજારમાં પોલીસ દ્વારા દુકાને દુકાને વેપારીઓને જાગૃત કરવામાં આવેલા ત્યારબાદ રાજુલા શહેરનું બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજુલા પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયેલો ત્યારે રવિ સભા સાથે હોય ત્યારે આ મંદિર ખાતે બોર્ડ સંખ્યામાં લોકો […]
Read Moreઆ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે
મકર સંક્રાંતિ પર આ અનુભૂત પ્રયોગ દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે! આ વર્ષ ૨૦૨૪માં મકર સંક્રાંતિ ૧૫ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. મકર સંક્રાંતિ પર સુર્યદેવ પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરમાં એટલે કે તેમની રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય અને શનિ પિતા અને પુત્રના સૂચક છે પિતા-પુત્ર હોવા છતાં તેમના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર છે […]
Read More