અમરેલી ફરજ બજાવી ચૂકેલ ઋષિકેશ ઉપાધ્યાયને મહેસાણાના એસપીનો ચાર્જ અપાયો

મહેસાણાના એસ.પી અચલ ત્યાગી ને દિલ્હી ખાતે cbi માં પ્રતિનિયુક્તિ થતા તેમના સ્થાને અમરેલી નવસારી સહિત અનેક સ્થળોએ ફરજ બજાવી ચૂકેલા અનુભવી અધિકારી શ્રી ઋષિકેશ ઉપાધ્યાય ને ગૃહ વિભાગ દ્વારા ચાર્જ સોંપવામાં આવ્યો છે

Read More

સારહિ તપોવન આશ્રમને 11 લાખનું દાન આપતા વસંતભાઈ ગજેરા

સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીના સંકલ્પ અનુસાર નિર્માણધીન સારહિ તપોવન આશ્રમના શિલાન્યાસ કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયું છે.અને આશ્રમના બિલ્ડીંગના નિર્માણકાર્ય જ્યારે શરુ છે,ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ,મહાનુભાવો પણ પોતાના તરફ થી આ સેવાયજ્ઞ માં જોડાઈ રહ્યા છે,ત્યારે અમરેલી જીલ્લાના શિક્ષણવિદ,શૈક્ષણિક હબના સ્વપ્નદ્રષ્ટા,વાત્સલ્ય ધામના પ્રણેતા,તેવા અમરેલીના વતની સારહિ તપોવન આશ્રમ ના સેવા કાર્ય થી […]

Read More

નિર્લિપ્ત રાયની ટીમે દુનિયાભરના દેશો સાથે કબુતરબાજી કરનાર પ્રિયાંશુને દોઢ કીલો સોના સાથે પકડયો

અમેરીકા જવા માંગતા લોકોને બનાવટી પાસપોર્ટ અને વિઝા દ્વારા અમેરીકા મોકલી કબુતરબાજી કરનાર ગેંગનો પર્દાફાસ થયા બાદ તેની તપાસ શ્રી નિર્લિપ્ત રાયના સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી હતી જેમા કબુતરબાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે મળી ગેરકાયદેસર અમેરીકા જતા માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈ ખાતેથી બનાવી દિલ્હી અને મુંબઈના એજન્ટો […]

Read More

રામચરિત માનસ વિધાતાનો લેખ પણ બદલી શકે છે : પુ. મોરારિબાપુ

સિહોર તાલુકાના સણોસરા ખાતે સને 1953માં સ્થપાયેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને તારીખ 30 ડિસેમ્બરથી રામકથાનો પ્રારંભ થયો હતો તેનો આજે 7 જાન્યુઆરી 24 ના રોજ વિરામ થયો. પૂજ્ય મોરારિબાપુએ આજની કથામાં પ્રવેશ કરીને બાલકાંડ પછીના ઉત્તરકાંડ સુધીની કથા સંક્ષિપ્તમાં પરંતુ ભાવવહી રીતે ગાન કરી હતી.વિશેષ કહ્યું કે બાગને ગુરુ અને ગૌરી પૂજન માટે […]

Read More

આખી દુનિયા નિહાળશે રામમંદિર સમારોહ : ન્યુયોર્કનાં ટાઇમ સ્કેવરથી જીવંત પ્રસારણ

અયોધ્યામાં રામમંદિર સમારોહનું ન્યુયોર્કનાં ટાઇમ સ્કેવરમાં 22મી જાન્યુઆરીએ જીવંત પ્રસારણ થનાર છે ભારતમાં બનતી આ ઐતિહાસિક ઘટનાનું આખુ વિશ્ર્વ સાક્ષી બનશે. તસવીર : ડૉ.રાજેશ પટેલ-યુએસએ

Read More

વિજયભાઇ રાણવા બાદ પિયુષભાઇ રાણવાનું પણ હદયરોગના હુમલાથી નિધન

અમરેલી ના વરૂડી ગામનાં સ્વ. ધારાસભ્ય મગનભાઇ હરીભાઇ રાણવાના પુત્ર પિયુષભાઇ રાણવાનુ આજ રોજ હદય રોગના હુમલાથી અવસાન થતાં રાણવા પરીવારમાં શોક છવાઈ ગયો.સ્વર્ગસ્થ પિયુષભાઈ રાણવાના નાના ભાઇ વિજયભાઇ રાણવા નું 15 દિવસ પહેલાં હદયના હુમલાથી અકાળે અવસાન થયું હતું.નિવૃત વનઅધિકારી શ્રી શાંતિલાલ રાણવાના પિયુષભાઇ રાણવાના નાના ભાઇ થતા હતા.

Read More

ફ્રીડમ ડે કેર સેન્ટર મુકામે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્ર્સ્ટ તથા હેલ્થી લાઇફ ફિજીયોથેરાપી નાં સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પ*   તા-07/01/2024 ને રવિવારના રોજ સવારે 10:00 થી 4:00 કલાકે ફ્રીડમ ડે કેર સેન્ટર પર કેમ્પનુ આયોજન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડો. માસુમા મેમણ દ્વારા તેમની સેવાનો  લાભ આપ્યો હતો સંસ્થા પ્રમુખ […]

Read More

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ તથા શ્રી કાનજી બાપુ સેવા ટ્રસ્ટ આયોજિત ૬૧ મી પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે

સાવરકુડલાની પવિત્રભૂમિ ઉપર અવતરી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિમાં જન્મ ધારણ કરી, હજારો મુમુક્ષુઓના કલ્યાણ કરનાર અનેક ને પરચાવો આપનાર, સાધુ- સંતો, ગરીબો તથા વટેમાર્ગુઓને રોટલો અને ઓટલો આપનાર પરમ પૂજ્ય સંત શ્રી કાનજી બાપુની 61 મે પુણ્યતિથિ ધામધુમ થી ઉજવાશે. આ પુણ્ય તિથિ ના લાભાર્થી પરમાર પરિવાર અમદાવાદ અને ભાલીયા પરિવાર રાજકોટ છે. આ […]

Read More

તા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી

ખુલ્લામાં રહેલ ખેત પેદાશોની કાળજી માટેના પગલાં ભરવા અમરેલી આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ) દ્વારા અનુરોધ — અમરેલી, તા.૬ જાન્યુઆરી, ૨૦૨૪ (શનિવાર) ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચના છે તે મુજબ હવામાન ખાતાએ આગાહી કરી છે. તા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને છે. ખુલ્લામાં હોય તે તમામ ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને […]

Read More