સ્વામિનારાયન ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો

શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- 05/01/2024 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 323 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર@ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 145 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 20 જેટલા દર્દીઓ ને […]

Read More

નેશનલ લેવલની કલરિંગ કોમ્પિટિશનમાં પે સેન્ટર શાળા નં 1 નોવિદ્યાર્થી સોલંકી ભવ્યેશ સમગ્ર નેશનલમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું

તારીખ3/1/24 ના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે સેલિબ્રેશન મુંબઈ આયોજીત વિવિધ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, આર્ટમેરીટ એવોર્ડ, બ્રોન્ઝ એવોર્ડ થી સન્માનવામાં આવ્યા. દેસાઈ શિલ્પાબેન દ્વારા આ સ્પર્ધાનું આયોજન, વ્યવસ્થાપન થયું હતું .પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા કેન્દ્રમાંથી કુલ 220 વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો .જેમાં કલરિંગ […]

Read More

અમરેલીમાં વિદ્યાર્થીનીઓને સંબોધતા શિક્ષણમંત્રી શ્રી પાનસેરીયા

અમરેલી , વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ સાથે મૂલ્યોનું મહત્વ સમજાવવાના હેતુથી અમરેલી સ્થિત શાંતા બા ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ ધો.11 અને ધો.12ની વિદ્યાર્થિનિઓ સાથે શૈક્ષણિક અને જીવન ઘડતર બાબતે મુક્તમને સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં તેજસ્વિતા, વિનમ્રતા, આદર અને કેળવણી યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી મૂલ્ય આધારિત જીવન જીવવાનો અનુરોધ કર્યો […]

Read More

અમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો

અમરેલી, અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના […]

Read More

વડીયાની સીમમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની કુલ 375 બોટલો ઝડપાઇ

અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.04/01/2024 ના રોજ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, વડીયા ગામની સીમમાં જગદીશ બાબુભાઈ હરખાણીની વાડીએ આવેલ ગોડાઉનમાં હેરરાજ ઉર્ફે ભયલુ ભાભલુભાઈ વાળા એકબીજાના મીલાપીપણાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમી હકિકત આધારે […]

Read More

રાજુલાના યુવાને ધાતરવાડી ડેમમાં ઝંપલાવ્યું

અમરેલી, રાજુલા બીડી કામદાર સોસાયટીમાં રહેતા રાજુભાઈ હુસૈનભાઈ જોખીયા ઉ.વ. 20ને તા. 1-1-24 ના સાંજના 7 વાગ્યે પિતાએ રાજુભાઈને તેનો જન્મદિવસ નહી ઉજવવા ઠપકો આપતા પોતાને મનમાં લાગી આવતા ધાતરવડી -2 સિંચાઈ યોજનાના ડેમમાં પોતે પોતાની મેળે પડી જતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું હુસૈનભાઈ જોખીયાએ રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

ચલાલાના પાદરગઢમાં 21 લાખની ખંડણી માંગી

અમરેલી, ધારી તાલુકાના પાદરગઢ ગામની સીમમાં ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા નરેશભાઈ મગનભાઈ જેતાણી ઉ.વ. 33 એ પાદરગઢ ગામની સીમમાં ખેતીની જમીન 40 વીઘા વેચાતી રાખેલ હોય. જે જમીન અંગે પાદરગઢના રણજીત ભરતભાઈ વાળાએ મોબાઈલમાં ફોન કરી પોતાની ઓળખ આપી ખરીદેલ જમીન તેને પુછયા વગર ખરીદ કરેલ હોય. જેથી તે જમીનમાં ખેતીકામ કરવા માટે રૂ/.21 […]

Read More

અમરેલી સારહી તાપોવન આશ્રમને શ્રી જયંવતભાઇ ફીણાવાએ 11 લાખ અને કાળુભાઇ ભંડેરીએ 11 લાખનું દાન આપ્યું

અમરેલી, સારહી તપોવન આશ્રમ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ સંસ્થા ની પ્રગતિ થી પ્રભાવિત થઈ ને ઉધોગ અગ્રણી શ્રી જયવંતભાઈ (જયલાભાઈ) ફિણાવા તરફ થી અગ્યાર લાખ, રૂપિયા તથા શ્રી કાળુભાઇ ભંડેરી, તરફ થી અગ્યાર લાખ રૂપિયા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં નિર્માણ કાર્ય માટે તા. 04/01/2024 નાં રોજ અનુદાન આપેલ સાથો […]

Read More

વિશાખાપટ્ટનમમાં માછીમારો સાથે સંવાદ કરતા શ્રી રૂપાલા

દિલ્હી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને રાજ્યમંત્રી ડો. એલ મુરુગન સાથે આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ઉપપાડા ફિશિંગ હાર્બર ખાતે સાગર પરિક્રમાનું ચોથા દિવસે નેતૃત્વ કર્યું હતુ. શ્રી રૂપાલાએ ઈવેન્ટ દરમિયાન લાભાર્થીઓ સાથે ચર્ચાવિર્ર્ચારણા કરી અન્ય મહાનુભાવો સાથે વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બર ખાતે વિશાખાપટ્ટનમના માછીમારો, દરિયાકાંઠાના સમુદાયો અને હિતધારકો સાથે વિવિધ […]

Read More