અમરેલી, અમરેલી જિલ્લામાં ખાંભાના જામકા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે અહીં છકડો રીક્ષા અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે અહીં બાઇક ચાલક 2 વિધાર્થીઓ હતા જેમાં 1 વિધાર્થીનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું અન્ય 1 વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અન્ય રિક્ષામાં સવાર 11 લોકોને ઇજાઓ થતા અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં […]
Read Moreટીંબી અને જુની કાતરમાં કમોતના બે બનાવો
અમરેલી, જાફરાબાદ તાલુકાના ટીંબી હાઈવે રોડની બાજુમાં ટીંબી ચેકપોસ્ટ અને ભાડા ચોકડી વચ્ચે એક અજાણ્યા આશરે 40 થી 45 વર્ષના પુરૂષની ઠંડીના કારણે મૃત્યું પામતા લાશ પડેલ હોય. જે અંગે ટીંબીનાં જુનેદભાઈ કાસમભાઈ સરવૈયાએ નાગેશ્રી પોલિસ મથકમાં જાહેર કરેલ.જયારે રાજુલા તાલુકાના જુની કાતર ગામની સ્કુલમાં સંજયભાઈ રામજીભાઈ બાબરીયા ઉ.વ. 19 પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ […]
Read Moreકુંડલા-રાજુલા હાઇવેમાં આંબરડી નજીક સિંહ બેલડી આવી ચડ્યું
આંબરડી, પીપાવાવ – અંબાજી નેશનલ હાઈવે પર સાવરકુંડલાના આંબરડી નજીક આવેલ ધાતરવડી નદીના કાંઠે થી એક સિંહ બેલડી ભર બપોરે રોડ ક્રોસ કરતા જોવા મળી હતી, સિંહ અને સિંહણ મેટીંગ સમય માં હોઈ મશગુલ હતા. રોડ ટચ એક ખેતરમાં આ સિંહ બેલડી રતી ક્રિડામા મશગુલ હતા એ દરમિયાન ત્યાંથી પસાર થતા નાના મોટા વાહનચાલકોએ પણ […]
Read Moreવરૂડી ગામના રીયલ હીરો શ્રી પિયુષભાઇ રાણવાનું હાર્ટએટેકથી નિધન : વરૂડી ગામ સ્તબ્ધ બન્યું
અમરેલી અમરેલીનાં વરૂડીમાં ગામના રીયલ હીરો જેવા સૌના લાડલા 42 વર્ષનાં શ્રી પિયુષભાઇ રાણવાનું હદય રોગના હુમલાથી નિધન થતા વરૂડી અને આસપાસના ગામોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે. વરૂડી ગામના પાદરમાં માંગવાપાળ રોડ ઉપર પોતાના ખર્ચે ગામના યુવાનો માટે ક્રિકેટની પીચ તૈયાર કરનાર અને ટુર્નામેન્ટનું આયોજન કરી સ્પોર્ટસને પ્રોત્સાહન આપી ખેલાડીઓને ગામના મોભી જેવા […]
Read Moreઆજે શ્રી નરેન્દ્ર મોદી દેશના સૌથી મોટા ટ્રેડ-શોનું ઉદઘાટન કરશે
ગાંધીનગર, રાજ્યમાં દર બે વર્ષે યોજાતા 10મા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી તા. 09 થી 13 જાન્યુઆરી 2024 દરમિયાન હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે ’વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’- 2024 યોજાશે. બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના આ સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ-શોનું તા.09 જાન્યુઆરીના રોજ સાંજે 03.00 કલાકે […]
Read More09-01-2024
અમરેલી ફરજ બજાવી ચૂકેલ ઋષિકેશ ઉપાધ્યાયને મહેસાણાના એસપીનો ચાર્જ અપાયો
મહેસાણાના એસ.પી અચલ ત્યાગી ને દિલ્હી ખાતે cbi માં પ્રતિનિયુક્તિ થતા તેમના સ્થાને અમરેલી નવસારી સહિત અનેક સ્થળોએ ફરજ બજાવી ચૂકેલા અનુભવી અધિકારી શ્રી ઋષિકેશ ઉપાધ્યાય ને ગૃહ વિભાગ દ્વારા ચાર્જ સોંપવામાં આવ્યો છે
Read Moreસારહિ તપોવન આશ્રમને 11 લાખનું દાન આપતા વસંતભાઈ ગજેરા
સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીના સંકલ્પ અનુસાર નિર્માણધીન સારહિ તપોવન આશ્રમના શિલાન્યાસ કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયું છે.અને આશ્રમના બિલ્ડીંગના નિર્માણકાર્ય જ્યારે શરુ છે,ત્યારે ઘણી સેવાભાવી સંસ્થાઓ,મહાનુભાવો પણ પોતાના તરફ થી આ સેવાયજ્ઞ માં જોડાઈ રહ્યા છે,ત્યારે અમરેલી જીલ્લાના શિક્ષણવિદ,શૈક્ષણિક હબના સ્વપ્નદ્રષ્ટા,વાત્સલ્ય ધામના પ્રણેતા,તેવા અમરેલીના વતની સારહિ તપોવન આશ્રમ ના સેવા કાર્ય થી […]
Read Moreનિર્લિપ્ત રાયની ટીમે દુનિયાભરના દેશો સાથે કબુતરબાજી કરનાર પ્રિયાંશુને દોઢ કીલો સોના સાથે પકડયો
અમેરીકા જવા માંગતા લોકોને બનાવટી પાસપોર્ટ અને વિઝા દ્વારા અમેરીકા મોકલી કબુતરબાજી કરનાર ગેંગનો પર્દાફાસ થયા બાદ તેની તપાસ શ્રી નિર્લિપ્ત રાયના સ્ટેટ મોનિટરીંગ સેલને સોંપવામાં આવી હતી જેમા કબુતરબાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે મળી ગેરકાયદેસર અમેરીકા જતા માણસોના બનાવટી અને ખોટા પાસપોર્ટ મુંબઈ ખાતેથી બનાવી દિલ્હી અને મુંબઈના એજન્ટો […]
Read Moreરામચરિત માનસ વિધાતાનો લેખ પણ બદલી શકે છે : પુ. મોરારિબાપુ
સિહોર તાલુકાના સણોસરા ખાતે સને 1953માં સ્થપાયેલી લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને તારીખ 30 ડિસેમ્બરથી રામકથાનો પ્રારંભ થયો હતો તેનો આજે 7 જાન્યુઆરી 24 ના રોજ વિરામ થયો. પૂજ્ય મોરારિબાપુએ આજની કથામાં પ્રવેશ કરીને બાલકાંડ પછીના ઉત્તરકાંડ સુધીની કથા સંક્ષિપ્તમાં પરંતુ ભાવવહી રીતે ગાન કરી હતી.વિશેષ કહ્યું કે બાગને ગુરુ અને ગૌરી પૂજન માટે […]
Read More