અયોધ્યામાં રામમંદિર સમારોહનું ન્યુયોર્કનાં ટાઇમ સ્કેવરમાં 22મી જાન્યુઆરીએ જીવંત પ્રસારણ થનાર છે ભારતમાં બનતી આ ઐતિહાસિક ઘટનાનું આખુ વિશ્ર્વ સાક્ષી બનશે. તસવીર : ડૉ.રાજેશ પટેલ-યુએસએ
Read Moreવિજયભાઇ રાણવા બાદ પિયુષભાઇ રાણવાનું પણ હદયરોગના હુમલાથી નિધન
અમરેલી ના વરૂડી ગામનાં સ્વ. ધારાસભ્ય મગનભાઇ હરીભાઇ રાણવાના પુત્ર પિયુષભાઇ રાણવાનુ આજ રોજ હદય રોગના હુમલાથી અવસાન થતાં રાણવા પરીવારમાં શોક છવાઈ ગયો.સ્વર્ગસ્થ પિયુષભાઈ રાણવાના નાના ભાઇ વિજયભાઇ રાણવા નું 15 દિવસ પહેલાં હદયના હુમલાથી અકાળે અવસાન થયું હતું.નિવૃત વનઅધિકારી શ્રી શાંતિલાલ રાણવાના પિયુષભાઇ રાણવાના નાના ભાઇ થતા હતા.
Read Moreફ્રીડમ ડે કેર સેન્ટર મુકામે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્ર્સ્ટ તથા હેલ્થી લાઇફ ફિજીયોથેરાપી નાં સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે ફિજીયોથેરાપી નિદાન કેમ્પ* તા-07/01/2024 ને રવિવારના રોજ સવારે 10:00 થી 4:00 કલાકે ફ્રીડમ ડે કેર સેન્ટર પર કેમ્પનુ આયોજન કરેલ હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડો. માસુમા મેમણ દ્વારા તેમની સેવાનો લાભ આપ્યો હતો સંસ્થા પ્રમુખ […]
Read More07-01-2024
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ તથા શ્રી કાનજી બાપુ સેવા ટ્રસ્ટ આયોજિત ૬૧ મી પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે
સાવરકુડલાની પવિત્રભૂમિ ઉપર અવતરી શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિમાં જન્મ ધારણ કરી, હજારો મુમુક્ષુઓના કલ્યાણ કરનાર અનેક ને પરચાવો આપનાર, સાધુ- સંતો, ગરીબો તથા વટેમાર્ગુઓને રોટલો અને ઓટલો આપનાર પરમ પૂજ્ય સંત શ્રી કાનજી બાપુની 61 મે પુણ્યતિથિ ધામધુમ થી ઉજવાશે. આ પુણ્ય તિથિ ના લાભાર્થી પરમાર પરિવાર અમદાવાદ અને ભાલીયા પરિવાર રાજકોટ છે. આ […]
Read Moreતા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, દરમિયાન અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી
ખુલ્લામાં રહેલ ખેત પેદાશોની કાળજી માટેના પગલાં ભરવા અમરેલી આપત્તિ વ્યવસ્થાપન (ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ) દ્વારા અનુરોધ — અમરેલી, તા.૬ જાન્યુઆરી, ૨૦૨૪ (શનિવાર) ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની સૂચના છે તે મુજબ હવામાન ખાતાએ આગાહી કરી છે. તા.૦૮ થી તા.૦૯ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને છે. ખુલ્લામાં હોય તે તમામ ખેત પેદાશો તેમજ અનાજના જથ્થાને […]
Read Moreસ્વામિનારાયન ગુરુકુલ સાવરકુંડલા દ્વારા ફ્રી નેત્ર નિદાન કેમ્પ યોજાયો
શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- 05/01/2024 ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજી ની પાવન સ્મૃતિ માં 323 માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર@ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા 145 જેટલા મોતિયા ના દર્દીઓ ની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ 20 જેટલા દર્દીઓ ને […]
Read Moreનેશનલ લેવલની કલરિંગ કોમ્પિટિશનમાં પે સેન્ટર શાળા નં 1 નોવિદ્યાર્થી સોલંકી ભવ્યેશ સમગ્ર નેશનલમાં બીજા ક્રમે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું
તારીખ3/1/24 ના રોજ પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે સેલિબ્રેશન મુંબઈ આયોજીત વિવિધ કોમ્પિટિશનમાં વિજેતા થયેલ 48 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, આર્ટમેરીટ એવોર્ડ, બ્રોન્ઝ એવોર્ડ થી સન્માનવામાં આવ્યા. દેસાઈ શિલ્પાબેન દ્વારા આ સ્પર્ધાનું આયોજન, વ્યવસ્થાપન થયું હતું .પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા કેન્દ્રમાંથી કુલ 220 વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો .જેમાં કલરિંગ […]
Read Moreઅમરેલીમાં વિદ્યાર્થીનીઓને સંબોધતા શિક્ષણમંત્રી શ્રી પાનસેરીયા
અમરેલી , વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ સાથે મૂલ્યોનું મહત્વ સમજાવવાના હેતુથી અમરેલી સ્થિત શાંતા બા ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયેલા સમારોહમાં શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ ધો.11 અને ધો.12ની વિદ્યાર્થિનિઓ સાથે શૈક્ષણિક અને જીવન ઘડતર બાબતે મુક્તમને સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ પોતાના પ્રવચનમાં તેજસ્વિતા, વિનમ્રતા, આદર અને કેળવણી યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી મૂલ્ય આધારિત જીવન જીવવાનો અનુરોધ કર્યો […]
Read Moreઅમરેલી જીલ્લા નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલમાં નવી નિમણુંકો
અમરેલી, અમરેલી સર્કીટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદિ વીચારમંચ આઈટી સેલનો સ્નેહ મીલન, શપથવીધી, જીલ્લા તથા તાલુકા શહેરની નવી નિમણુંક નો કાર્યક્રમ તા.31-12 ના હિતેષગીરી ગોસ્વામી નરેન્દ્ર મોદિ વીચાર મંચ આઈટી સેલના પ્રદેશ પ્રમુખની સુચના મુજબ રાખવામાં આવેલ હતો.જેમાં નરેન્દ્ર મોદિ વિચાર મંચ મુખ્ય શાખાના પ્રદેશ મંત્રી મનીષભાઈ સીધ્ધપુરા, મુખ્યશાખાના જીલ્લા અધ્યક્ષ જયદિપભાઈ નાકરાણી, યુવા શાખાના […]
Read More