આંબરડી, અમરેલી માં સિંહો દ્વારા વધુ પશુ શિકારની ઘટના સામે આવી છે, સિંહ જાણકારોના મતે કડકડતી ઠંડીની શરૂઆત થાય ત્યારે સિંહોની ભૂખ વધુ ખુલતી હોય છે. ત્યારે સાવરકુંડલાના આંબરડી ગામ નજીક એક સિંહણે ત્રણ ભૂખ્યા બચ્ચાંઓ નું પેટ ભરવા એક ગાયનો શિકાર કર્યો હતો અને ખુલ્લા ખેતરમાં બિન્દાસ્ત શિકારની મિજબાની માણી હતી.સિંહોનું સામ્રાજ્ય ગણાતા અમરેલી […]
Read Moreઅમરેલી સીટી પોલિસ મથકમાં તત્કાલિન એકાઉન્ટંટ રાઈટર હેડ.કોન્સ દ્વારા રોકડ અને મુદામાલની ઉચાપત
અમરેલી, અમરેલી સીટી પોલિસ મથકમાં તા. 4-11 -12 થી તા. 25-10-16 દરમ્યાન બાબુલાલ ચુનીલાલ વસાવા તત્કાલિન એકાઉન્ટ રાઈટર હેડ રહે. ખાડસરા તા. માંગરોળ જી. સુરત હાલ નિવૃત , ચિમનભાઈ વીરજીભાઈ બારોટ / મકવાણા તત્કાલિન એકાઉન્ટ રાઈટર હેડ રહે.અમરેલી હાલ નિવૃતિ બાદ મરણ ગયેલ છે. જેમાં બાબુલાલ ચુનીલાલ વસાવાએ પોતાની ફરજ દરમ્યાનનો તથા અગાઉનો તેમના હસ્તક […]
Read Moreધારીના ડાભાળી વિસ્તારમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો
ધારી તાલુકા ડાભાળી ગામ ની આસપાસ અસાનક હવામાન માં પલટો વહેલી સવારે થી ધુમસ જોવા મળીયો ડાભાલિ પંથક માં ધુમસ સવાતા કાશ્મીર જેવો નજારો જોવા મળીયો ધુમસ એટલો હતો કે 20 મીટર અંતર સુધી માં કોઈ દેખાતું નહોતું વાહન સલોકો ને ભારે આલાકી ભોગવી પડી હતી અને ખેડુંતો ને ખેતી નાં પાક માં ધુમસ ની […]
Read Moreઅમરેલી જિલ્લામાં ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ
અમરેલી, અમરેલી જિલ્લામાં આ જાન્યુઆરી માસ દરમિયાન રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે તેમની ઉપસ્થિતિમાં રાજુલાના શહીદ ચોકમાં 108ફુટનો તિરંગો,ધારીનું પોલીસ સ્ટેશન અને અમરેલીના આધ્ાુનિક બસપોર્ટના લોકાર્પણ કરવા માટે તારીખો નકકી કરાઇ રહી છે.અમરેલીમાં અતિ આધ્ાુનિક મોડેલ બસસ્ટેન્ડ તૈયાર થઇ ગયું છે અને રાજુલામાં શ્રી હિરાભાઇ સોલંકી દ્વારા માર્કેટ યાર્ડ પાસે શહીદ […]
Read Moreધારીનાં નતાળીયા પુલ પાસેથી યુવાનની લાશ મળી
અમરેલી, ધારીનાં નતાળીયા પુલ પાસેથી 35 વર્ષનાં નવયુવાનના માથાના ભાગે ગંભીર ઇજા સાથે લોહી વહી ગયેલ યુવાનની લાશ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરી હતી આ યુવાન વેકરીયાપરાનો જમાઇ અને સમઢીયાળા ગામનો વતની હોવાનું અને પુલ ઉપરથી જતા નીચે પટકાતા મોત નિપજ્યાનું […]
Read Moreઅમરેલી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા
અમરેલી, વર્ષ-2047 સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. તા.02 જાન્યુઆરી, 2024ના રોજ જિલ્લાના 9 ગામડાઓના 3,754 નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોજનાકીય વિગતો અને માહિતી મેળવ્યા હતા. ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તા.02 જાન્યુઆરી, 2024ના રોજ […]
Read Moreઅમરેલીમાં ઘરફોડી-વાહન ચોરીમાં એકને ઝડપી લેતી એલસીબી
અમરેલી, રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર તથા પોલિસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા અનડિટેકટ ગુનાઓ ડીટેકટ કરવા અને આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી એલસીબી ટીમને માર્ગદર્શન આપતા એલસીબીના પી.આઈ. એ.એમ. પટેલ, પી.એસ.આઈ. એમ.બી. ગોહિલ. , એ.એસ.આઈ. મહેશભાઈ સરવૈયા, ભગવાનભાઈ ભીલ, હે.કોન્સ. અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાચાણી તથા પો. કોન્સ. ઉદયભાઈ મેણીયા દ્વારા તા. 1-1-24 ના […]
Read Moreઅમરેલી લોકસભા બેઠકમાં પ્રભારી તરીકે શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
અમરેલી, ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી સીઆર પાટીલના નેતૃત્વમાં આગામી લોકસભા ચૂંટણીની અત્યારથી જ પૂર્વ તૈયારી થઇ રહી છે. ચૂંટણી નજીકના દિવસોમાં હોવાથી ભાજપ દ્વારા પણ સંગઠન વેગવંતુ બનાવવા બેઠકોના ધમધમાટ સાથે પ્રદેશ ભાજપે ગુજરાતની તમામ લોકસભા બેઠકોમાં કલ્સટર પ્રભારીઓ તરીકે નિમણુકો કરી પક્ષમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા નકકી થયાં […]
Read Moreમારી નાખવાના ઈરાદે વાહનથી જીવલેણ હુમલો તથા એટ્રોસીટીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
અમરેલી, આ કામના આરોપી મહિપતભાઈ અનકભાઈ વાળાએ નાની ગરમલી તા, ધારીમાં આ કામના ફરિયાદી પોતાનું હોન્ડા બાઈક ચલાવી નાની ગરમલી ગામેથી કણેર ગામે જતા હતા. ત્યારે આરોપીએ ફરિયાદી સાથે અગાઉ થયેલ બોલાચાલીનો બદલો લેવા પોતાની સ્વીફટ ગાડી ઈરાદાપુર્વક ફરિયાદીને મારી નાખવાના ઈરાદાથી પુરઝડપે ચલાવી બાઈક સાથે અકસ્માત કરી તેને ખાળીયામાં ઉતારી દીધ્ોલ. જેથી ફરિયાદીને બંને […]
Read More![અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો](https://avadhtimes.net/wp-content/uploads/2024/01/47.jpg)
અમરેલીમાં યાર્ડનાં કર્મચારીને ઉચક વળતર તરીકે રૂા.50 હજાર ચુકવી આપવા હુકમ કરાયો
અમરેલી, અમરેલી મજુર અદાલત દ્વારા અમરેલી યાર્ડમાં નોકરી કરતા કર્મચારી પંકજભાઇ નવનીતભાઇ મહેતા રહે.યોગીનગર લાઠી રોડવાળાને તા.15-6-21નાં સામાવાળાઓએ કોઇપણ જાતની ખાતાકીય તપાસ કર્યા વગર તેમજ કોઇ પણ જાતની સાંભળવાની તક આપ્યા વગર નોકરીમાંથી કાલથી આવતા નહીં તેમ કહીં ડીસમીસ કરેલ હતાં અને છુટા કરતી વખતે સામાવાળાઓએ અરજદારને કોઇપણ જાતનું છટણી વેતન આપેલ નથી.તેમજ છુટા કર્યા […]
Read More