અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાઓમાં ખેતી ની સાથોસાથ ઔધોગિક એકમો અને મીઠા ઉદ્યોગ પણ આવેલ છે જેનાં કારણે અહિયાં રેવન્યુ તલાટી મંત્રીઓ પાસે અન્ય વિસ્તાર કરતાં કામગીરી વધુ હોય છે. રાજુલા તાલુકા માં ૭૨ જેટલા ગામો આવેલા છે અહિયાં ૧૭ રેવન્યુ ગ્રુપ આવેલ છે અને મહેકમ મુજબ ૧૭ જગ્યાઓ છે જ્યારે તેની સામે […]
Read Moreબગસરા માં ગામડે ગામડે ઈ વિ એમ માં મતદાન કરવાની સમજૂતી આપવામાં આવી
આવનાની ચૂંટણી ને અનુલક્ષી ને બગસરા મામલદાર ઓફિસ દ્વારા ઈ વિ એમ નિદર્શન વાન દ્વારા મતદારો ને મત કેવી રીતે આપવા તે માટે સમજૂતી આપવામાં આવી હતી ૧૪-અમરેલી લોકસભા મા સમાવિષ્ટ ૯૪-ઘારી વિઘાનસભા મતદાર વિસ્તારના બગસરા તાલુકામા દરેક ગામડે ગામડે ઇવીએમ નિદર્શન વાન દ્વારા મતદારોને ઇવીએમ મા મતદાન કરવા બાબત સમજુતિ આ૫વામા આવી. તથા મામલતદાર […]
Read Moreબગસરા એસ.બી.આઇ. આસિસ્ટન્ટ મેનેજર જન્મ દિવસ નિમિતે સ્લમ વિસ્તાર ના બાળકો ને લંચબોક્સ ભેટ આપી ઉજવણી કરી
બગસરા એસ.બી.આઇ.શાખા ના આસિસ્ટન્ટ મેનેજર શ્રી પિયુષભાઈ શાહ ની ૬૦ મી વર્ષગાંઠ નિમિત્તે બગસરા ના સ્લમ વિસ્તાર ના બાળકો ને લંચ બોક્ષ ભેટ આપી અનોખી રીતે જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે કેક કાપવી નહી, મીણબત્તી ઓલવવી નહી પણ જીવનદીપ પ્રગટાવી છેવાડાના વંચિત પરીવાર ના બાળકો ને મદદરૂપ બની પીયુષ […]
Read Moreદામનગર : સવારની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર લોકલ બસ બંધ કરી દેવાતા મુસાફરોમાં પ્રચંડ રોષ
ભાવનગર વિભાગની ગારિયાધાર ડેપોની વર્ષો જૂના રૂટની ગારિયાધાર – રાજકોટ વાયા દામનગર, ઢસા,બાબરા,આટકોટ લોકલ બસ સવારે ૫ કલાકે ઉપાડતી બસમાં પૂરતા પ્રમાણમાં મુસાફરો થી એસ.ટી.તંત્રને સારી આવક મળે છે. આ બસ બાબરા,આટકોટ,રાજકોટ જવા માટે દામનગર – પંથકના ગામડાના લોકોને ખુબજ ઉપયોગી છે. દામનગર થી જ આ બસમાં કાયમ ૧૫ થી ૨૦ લોકો જતા – આવતા […]
Read Moreજુનાગઢ થી પાલીતાણા છરી પાલિક સંઘે બગસરામાં વિશ્રામ લીધો
જુનાગઢ થી પાલીતાણા જતો સંઘ દર વર્ષે શિયાળામાં પોતાની માનતા પૂર્ણ કરવા માટે બીજા રાજ્યમાંથી આપણા સૌરાષ્ટ્રમાં આવેલ વણિક સમાજના પરિવારો દ્વારા પોતાની માનતા પૂર્ણ કરવા માટે જુનાગઢ થી પાલીતાણા ખુલ્લા પગે ચાલીને આશરે 14 કિલોમીટરના અંતરમાં પોતાની સાથે આ સંઘમાં 600 થી વધુ લોકો જોડાયા હતા ઉપરાંત સાધુ સાધ્વી સાથે આ સંઘમાં જોડાયા હતા […]
Read More05-01-2024
અમરેલી જીલ્લા સહકારી સંઘ ની ઓફીસ ખાતે પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્ર મોદીજી ની મન કી બાત કાર્યક્રમનુ આયોજન કરાયું
અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી નાં માર્ગદર્શન હેઠળ તારીખ ૩૧.૧૨.૨૦૨૩ નાં રોજ બી. એ. એમ. એસ. ડૉકટર શ્રી અમરીશભાઈ ગંગાજળિયા અને સમાજ સેવક શ્રી રાજેન્દ્રભાઈ મહેતા ની વિષેશ ઉપસ્થિતિમાં અમરેલી જીલ્લા સહકારી સંઘ ખાતે યશસ્વી પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્ર મોદીજી ની મન કી બાત કાર્યક્રમને ૧૦૮ મો એપિસોડ લાઇવ નિહાળવાનું આયોજન કરાયું […]
Read Moreવિસાવદરના વેકરીયા દેવડીધારથી 166 બોટલ ઇંગ્લીસ દારૂ ઝડપાયો
અમરેલી, એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી એસએમસીની ટીમે વિસાવદરના વેકરીયા ગામની દેવડીધાર વિસ્તારમાં રાવણીના રસ્તા તરફ જુના રસ્તાની બાજુમાં દરોડો પાડી 166 બોટલ આઇએમએફની બોટલો ઝડપી લીધી હતી. એક વાહન સહિત રૂા.5.67. 780નો મુદામાલ સાથે મયુર મનુભાઇ જેબલીયા પ્રેમપરા ધારી ને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી. આ દરોડાની કામગીરી એસએમસીના પીએસઆઇ શ્રી એ.વી. પટેલે કરી હતી.
Read Moreરાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શનરાજુલા-જાફરાબાદમાં ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન
અમરેલી , લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ ફેરવવામાં આવશે. 98-રાજુલા જાફરાબાદ વિધાનસભા મતદાર વિભાગના વિવિધ વિસ્તારોમાં તા.2 ફેબ્રુઆરી, 2024 સુધી આ રથ ફરશે. જાન્યુઆરી-2024 દરમિયાન સવારે 10.30 વાગ્યાથી આ રથ ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે કામગીરી કરશે. તા.4થીએ ચારોડીયા, બર્બટાણા, ખેરાળી મોટી, બાબરીયાધાર, અમુલી, […]
Read Moreઅમરેલી જિલ્લાના ધારાસભ્યો-સાંસદશ્રીનું સન્માન કરાશે
અમરેલી, બગસરા પરશુરામધામ દ્વારા તા. 7-1-24 રવિવાર બપોરના 4:00 કલાકે અમરેલી જીલ્લાના ધારાસભ્યો કૌશિકભાઈ વેકરીયા, જે.વી.કાકડીયા, હીરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જનકભાઈ તળાવીયા, તેમજ સાંસદ નારણભાઈ કાછડીયાનું સન્માન કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પુર્વમંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી , ઈફકોના ચેરમેન દિલિપભાઈ સંઘાણી સાંસદ નારણભાઈ કાછડીયા ,અમરડેરીના ચેરમેન અશ્ર્વિનભાઈ સાવલીયા, બગસરા શરાફી સહકારી મંળીના ચેરમેન રશ્મિનભાઈ ડોડીઆ , […]
Read More