દામનગર ના ભાડે ના મકાન મા આઇસર ઠલવાતા સમયે લાઠી મામલતદાર ની રેડ કરી ગેરકાયદેસર મોટો જથ્થો અનાજ નો ઝડપાયો 31 કટા 1550 કીલો ઘવ અને 100 કટા 5000 કીલો ચોખા ઝડપાયા ઘવ ચોખા અને આઇસર ટોટલ 588250 નો મુદામાલ લાઠી ઇન્ચાર્જ મામલતદારે એ સીજ કર્યો સુત્રો પાસેથી મળતી પ્રમાણે ઘવ અને ચોખા આજુબાજુના ગામોમાંથી રેશનકાર્ડ […]
Read Moreલાઠીમાં ગેરકાયદેસર રેશનિંગ જથ્થો ખરીદી કરનાર ઝડપાયો
અમરેલી જિલ્લા મા સરકારી રેશનીંગ નુ અનાજ ખરીદ કરવાનો અલગ અલગ ફેરીયાઓ દ્વારા જીલ્લા ના મોટા ભાગના વિસ્તારોમાં અનાજ ની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે રેશનકાર્ડ મા મળતુ અનાજ રેશનકાર્ડ ઘારકો દ્વારા ફેરીયા ને વેચી દેતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી મામલતદાર દ્વારા લાઠી શહેરમાં અનેક વિસ્તારોમાં મા ફરીયા દ્વારા રેશનકાર્ડ ઘારકો પાસેથી અનાજ […]
Read Moreઓર્થોપેડીક ડોક્ટરોની ટીમ દ્વારા 100 થી વધુ ધુંટણ બદલવાના ઓપરેશનો કરાયાં
અમરેલી, વર્ષ 2019 માં અમરેલી જીલ્લાને મેડીકલ કોલેજ મળતા ગજેરા ટ્રસ્ટ દ્રારા અમરેલી સીવીલ હોસ્પિટલમાં ધરખમ સુધારાઓ કરવામાં આવ્યા જેના ભાગ રૂપે નવી નિર્માણ કરેલ હોસ્પિટલ બિલ્ડીંગમાં અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીએટર બનાવવામાં આવેલ છે. જેમા શાંતાબા જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ઓથોપેડીક સર્જન ડો. નિશાંત સુવાગીયા અને ડો. યાજ્ઞિક ભુવા દ્રારા 100 કરતા વધુ ધુંટણ બદલવાના […]
Read Moreચાંચ બંદરે 150 મીટરનો પુલ બને તો લોકોની કાયમી મુશ્કેલી દુર થાય
રાજુલા, ચાંચ બંદર ગામ દરિયાઈ કિનારા ઉપર આવેલું છે આ બંદરે જવા આવવા માટે રાજુલા થી પાંચ પીપળી કાંઠા એ સમઢીયાળા ખેરા પટવા અહી ફરવા જવું પડે છે આ પાંચ ગામડા ગામની વસ્તી 35,000 ની છે જેમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય તે હેરાન થાય છે રોજગારી વાળા હેરાન થાય છે અને 35 કિલોમીટર જેટલું અંતર […]
Read Moreતુલસીશ્યામમાં હજારો લોકોએ સ્નાન કર્યુ : લોકડાયરાની જમાવટ
રાજુુુલા, મધ્ય ગીરમાં આવેલા તુલસીશ્યામ ખાતે ભગવાન શ્યામનું હજારો વર્ષ પુરાણું મંદિર આવેલું છે હજારો યાત્રીઓ દર્શન નો લાભ લેશે ત્યારે તહેવારોમાં ખાસ કરી અને સાતમ આઠમ તથા નવું વર્ષ અને આ ત્રીજો તહેવાર માગસર સુદ અગિયારસનું ખૂબ જ મહત્વ એટલે કે ચારધામની નદીઓમાં નાહવા ન ગયા હોય અને કોઈ પણ રોગ હોય તો અગિયારસને […]
Read Moreવડિયામાં ઝડપાયેલા નશીલા શીરપનો ભાગેડુ આરોપી પોલીસનાં કબ્જામાં આવ્યો
વડીયા, વડિયામાં પકડાયેલ નશીલા સીરપનો ભાગેડુ આરોપી અતુલ ગોંડલીયા પોલીસ કબ્જામાં આવ્યો હોવાનું અને ગોંડલ ના સુલતાનપુર ના ભાજપ અગ્રણી હિતેશ ગોંડલીયાના ભાઈએ સપ્લાય કર્યાનું બહાર આવ્યું છે. નશીલુ સીરપ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નશીલા સીરપ ની 430 બોટલો વડિયાના ઢોળવા નાકા થી પકડાઈ હતી. ભાઈ ના નામે ભાજપ અગ્રણી પોતે નશીલી સીરપ નો […]
Read Moreસાવરકુંડલામાં ઘરની વાડમાં આગ લાગી
સાવરકુંડલા, સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ની બાજુમાં આવેલ બ્રિજ ના ખૂણામાં દેવીપુજક ભરતભાઈ ના ઘરની વાડમાં ભયંકર આગ લાગી હતી આ આગ અજાણ્યા વ્યક્તિ દ્વારા લગાડવામાં આવી હતી સાવરકુંડલા નગરપાલિકા ના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ થતા પ્રમુખશ્રી દ્વારા ફાયર ફાઈટર ના હેડ જયરાજ ભાઈ ખુમાણ ને જાણ કરી તેમની ટીમ દ્વારા ઘટના સ્થળે […]
Read Moreઅમરેલી જીલ્લામાં 8 વાહન ચાલકો સહિત 34 નશાખોરો ઝડપાયા
અમરેલી, અમરેલી જીલ્લામાં થર્ટી ફસ્ટ અને નાતાલ દરમ્યાન પોલિસ અધિક્ષક હિમકરસિંહની સુચના અને માર્ગદર્શનથી પોલિસે ગોઠવેલ નાકાબંધીના કારણે જીલ્લાની તમામ ચેકપોસ્ટ ુપર પોલિસની સર્તકતાના કારણે જુદા જુદા સ્થળોએથી 8 વાહન ચાલકો સહિત 34 નશાખોરોને પોલિસે ઝડપી પાડી જેલની હવા ખવડાવી
Read Moreરાજયમાં 523ને પીએસઆઇની બઢતી,બદલી
અમરેલી, રાજયના ડીજી અને આઇજી ગાંધીનગર દ્વારા પીએસઆઇમાં બઢતી અને બદલીનો લીથ્થો બહાર પડયો છે જેમાં અમરેલી જિલ્લામાં ચાર નવા પીએસઆઇ આવ્યા છે જયારે એકની બઢતી સાથે બદલી થઇ છે. થયેલ ઓર્ડરો મુજબ અમરેલીના જયેશભાઇ મનહરલાલ અમરકોટીયાને બઢતી સાથે રાજકોટ સીટી અને અમરેલીના અરવિંદભાઇ સવજીભાઇ કટારાને બઢતી સાથે ભાવનગર તથા સોલંકી યોગેન્દ્રભાઇ નાથાભાઇને જુનાગઢ તથા […]
Read Moreમહા2ાષ્ટ્રમાં કૃષક સમાજના અધિવેશનને સંબોધતા શ્રી દિલીપ સંઘાણી
અમરેલી, દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ જેટલી સમૃધ્ધ અને 2સાયણ મૂક્ત બનશે એેટલી ખેતિ અને ખેડૂત સમૃધ્ધિ બનશે અને તેથી કૃષિ વિકાસ પ્રવૃતિ ઉપ2 સામુહિક પ્રયાસ ખુબ જરૂ2ી હોવાનું ભા2તીય કૃષક સમાજ આયોજીત મહા2ાષ્ટ્રના અહમદનગ2 જીલ્લાના મહાત્મા ફુલ્લે કૃષિ વિદ્યાપીઠ-2ાહુ2ી ખાતે આયોજીત 2ાષ્ટ્રિય અધિવેશનમા અતિથી વિશેષ ત2ીકે બોલતા 2ાષ્ટ્રિય સહકા2ી આગેવાન-ઈફકોના ચે2મેન દિલીપ સંઘાણીએ જણાવેલ […]
Read More