સાવરકુંડલામાં સગીરાના અપહરણ, બળાત્કાર કેસમાં આરોપીઓને છોડી મુકવા હુકમ કરાયો

અમરેલી, આજ થી 5વર્ષ પહેલાં સાવરકુંડલા ના કેવડા પરા વિસ્તારમાં રહેતી સગીરા ને લલચાવી ફોસલાવી બદકામ કરવા ના ઇરાદે સગીરા ના વાલી સુતા હોય તે દરમિયાન આરોપી રસિકગોવિંદ થળેસા,ને તેના ભાણિયો વિશાલ અને તેના માસિયાય મનુભાઈ એ ભગાડી જવા માં મદદ ગારી કરી ભોગબનાનાર ઉપર તેની મરજી વિરૃદ્ધ બદકામ કરેલ હોય જે કેસ નામદાર એડી.સેસન્સ […]

બાબરાના ચરખા અને સાવરકુંડલામાં ઝેરી દવા પી જતા બેના મોત નિપજયાં

અમરેલી, અમરેલી જિલ્લામાં બાબરાના ચરખામાં પરિણીતાનું ઝેરી દવા પી જતા તેમજ સાવરકુંડલામાં પ્રૌઢનું ઝેરી દવા પી જતા બે કમોતના બનાવો નોંધાયા હતાં. બાબરા તાલુકાના ચરખા ગામે એમપીના શ્રમિક પરિવારની પરિણીતા રેલમબેન ઉર્ફે મેડીબેન રાજુભાઇ દુડવા ઉ.વ.26 તા. 14-2ના પોતાની ભાગ્યે રાખેલ વાડીએ જીરૂના વાવેતરમાં દવાનો છંટકાવ કરવા ગ્લાસમાં દવા કાઢી રાખેલ હોય જે જમ્યા પછી […]

સાવરકુંડલા માર્કેટયાર્ડની ટીમ મુખ્યમંત્રીની મુલાકાતે

સાવરકુંડલા, સાવરકુંડલા માર્કેટયાર્ડની છેલ્લી ચુંટણીમાં ભાજ5 પ્રેરીત શ્રી દિ5કભાઇ માલાણીની નેતૃત્વ વાળી પેનલ વિજેતા થયા બાદ વિઘાનસભાના સંકુલમાં રાજયસભાના ભાજ5ના ઉમેદવારોના ફોર્મ ભરવાના પ્રસંગે ગાંઘીનગર જતા બોર્ડ ડીરેકટરશ્રીઓએ ઘારાસભ્યશ્રી મહેશભાઇ કસવાળાની ઉ5સ્થીતીમાં રાજયના સંવેદનશીલ અને યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ 5ટેલ ની શુભેચ્છા મુલાકાત લીઘી સાથે રાજયના સહકાર મંત્રીશ્રી જગદીશભાઇ વિશ્વકર્મા ની 5ણ શુભેચ્છા મુલાકાત લીઘી. આ […]

ધારી અને સાવરકુંડલામાં કમોતના બે બનાવો

અમરેલી, અમરેલી જિલ્લામાં ધારી અને તેમજ સાવરકુંડલામાં ઝેરી દવા પી જતાં બે પ્રૌઢનું મૃત્યુ નિંપજયાનું પોલીસમાં જાહેર કરેલ છે.જેમાં ધારીમાં અમરેલી જેસીંગપરામાં રહેતા જીતેન્દ્રભાઇ મોહનભાઇ સોંડાગર ઉ.વ.51 એકલવાયુ જીવન જીવતા હોય અને કોઇ કામ ધંધો ન હોય અને રખડતુ ભટકતુ જીવન જીવતા પોતે કંટાળી જઇ ઝેરી દવા પી જતાં મૃત્યુ નિપજયાનું સરસૈયા ગામના રૂપિનભાઇ જેરામભાઇ […]

સાવરકુંડલા પોલિસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો

અમરેલી,\ જીલ્લા પોલિસ વડા હિમકરસિંહ તથા ના.પો.અધિ. એચ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ટાઉન પી.આઈ. એસ.એમ. સોનીની સુચના અને માર્ગદર્શન હેઠળ ઈ.એફ.આઈ.આર. દાખલ થયેલ મોબાઈલ ચોરીનો અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલવા પી.આઈ.એસ.એમ. સોની,એ. એસ.આઈ. કે.બી. ગઢવી, હે. કોન્સ, રમેશભાઈ, પો.કોન્સ. મહેશભાઈ , રવિભાઈ દ્વારા મહુવા તાલુકાના નેસવડ ગામે રહેતા પરબત લખમણભાઈ કાવેઠીયાને વીવો કંપનીનો મોબાઈલ રૂ/.35,999 ની કિંમતનો […]

સાવરકુંડલા નગરપાલિકાની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું 25 કરોડના ખર્ચે ખાત મુહુર્ત કરાશે

સાવરકુંડલા સાવરકુંડલા ખાતે નગરપાલિકા હસ્તકની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને કાર્યરત કરવા ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા 25 કરોડ ના ખર્ચે અદ્યતન સુવિધાઓ સજ્જ બનાવવા માટેનું ખાત મુહર્ત ધારાસભ્ય મહેશભાઇ કસવાળાના વરદહસ્તે ખાત મુહર્ત કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે જ્યારે ગુજરાત અભિયાન અંતર્ગત જલ સે નલ અંતર્ગત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (જીવસ્સ્જીફરૂ) નું ખાત મુહર્ત અલગ અલગ સમયે રાખવામાં […]

સાવરકુંડલામાં નાવલી નદી પર બ્રિજ બનવાનું સ્વપ્નુ સાકાર થશે : શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા વિસ્તારના છેવાડાના વિસ્તારના લોકો નદીને એક કાંઠેથી બીજા કાંઠે બારેમાસ આવજન જાવન કરી શકે તે માટે નદી પર બ્રીજનું સપનું સાકાર થશે આ સંદર્ભે વોર્ડ નંબર 7 ના પ્રતિનિધી અને યુવા પત્રકાર સોહીલ શેખ દ્વારા આ વિસ્તારમાં પડતી હાલાકી ને પત્ર દ્વારા ધારાસભ્ય શ્રી ને રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત ને ધ્યાને […]

સાવરકુંડલામાં 36 લાખના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરતા શ્રી કસવાલા

સાવરકુંડલા, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચુંટાયેલા શ્રી મહેશ કસવાલાએ સાવરકુંડલા અને લીલીયાની જનતાએ તેમના પર મુકેલ વિશ્વાસ બદલ ધારાસભ્ય કસવાલાએ સરકારશ્રી માંથી અઢળક ગ્રાન્ટો લાવી દીધી અને એક પછી એક વિકાસના કામોનું ખાતમહુર્ત પણ કરી રહયા છે ત્યારે વિરડી ગામે સરકારશ્રી માંથી મંજુર કરાવેલ રૂા.18 લાખના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય સેન્ટર તેમજ વાંશીયાળી […]

સાવરકુંડલામાં આજે ગાંધી ધર્મશાળામાં શ્રી ધીરૂબાપા રૂપારેલ વીંગ નામકરણ

સાવરકુંડલા, સાવરકુંડલામાં મહાત્મા ગાંધી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલીત મહાત્મા ગાંધી અતીથી ભુવનમાં આજે તા.30 મંગળવાળ સવારે 10:00 કલાકે સંસ્થાના પાયાના સેવાર્થીઓ શ્રી અમુલખભાઈ ખીમાણી,શ્રી હીરાભાઈ મગીયા,શ્રી હર્ષદરાય ત્રીવેદી, શ્રી ગીરધરભાઈ વાટલીયા, શ્રીભાનુપ્રસાદ ત્રીવેદી, શ્રી ધરમશીભાઈ આંબલીયા,શ્રી પરમાનંદદાસ રવાણી, શ્રી જગજીવનભાઈ દોશી, શ્રીઅમૃતલાલ ગાંધી, શ્રી વિનયચંદ સંઘવી,શ્રી છગનલાલ સંઘવી,શ્રી છબીલદાસ ગાંધી ની સ્મૃતીમાં નવીનીકરણ થયેલ 12 રૂમોનું […]

સાવરકુંડલાના વિજયાનગરમાં પ્રોઢ ઉપર હુમલો

અમરેલી, સાવરકુંડલાના વિજયાનગર ગામે રહેતા જગદીશભાઇ મેઘજીભાઇ ચૌહાણે ભાવેશ હિરાભાઇ ચૌહાણને કહેલ કે મારા પ્લોટમાં મકાનના પાયા નાખવા છે અને તે પ્લોટમાં તમાારા લાકડા પડેલ છે તે લઇ લેવાનું કહેતા ભાવેશે લાકડા નહીં લેવાઇ આ પ્લોટ મારો છે તેવું જણાવી ગાળો બોલી માથામાં લાકડીના બે ઘા મારી ઇજા કર્યા ની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ