સાવરકુંડલા લીલીયા વિસ્તારોમાં નવા રોડ રસ્તા માટે 37 કરોડ મંજૂર

સાવરકુંડલા, સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર રોડ રસ્તાઓની દુર્દશા જોઈને માત્ર ગ્રામીણ ગામડાઓના માર્ગો ને સુંદર અને રળિયામણા બનાવવા માટે ગાંધીનગર સચિવાલયમાં અઠવાડિયામાં ત્રણવાર ઉઘરાણી કરતા ધારાસભ્ય મહેશ કસવાળાની કામ કરવાની કુનેહને કારણે વધુ 37 કરોડના રોડ રસ્તાઓના જોબ નંબર લાવીને સાવરકુંડલા લીલિયા પંથકના ગામડાઓને જોડતા માર્ગો આગામી દિવસોમાં મઢાઈ જાય તે અંગેની કર્તવ્ય નિષ્ઠ […]

સાવરકુંડલામાં ગૌચર જમીનનું દબાણ ખુલ્લુ કરાવવા માટે શ્રી મહેશ કસવાળા મેદાનમાં

સાવરકુંડલા, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં જે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચરો ઉપર દબાણ છે અને જે સરપંચોની તેમની પાસે ફરિયાદ કે રજૂઆત આવશે તો તે ગૌચર ખુલ્લું કરાવવા માટે એક્શન મોડમાં છે ત્યારે તાલુકાના જીરા ગામે આવેલી રજૂઆતના આધારે ગ્રામ પંચાયત દ્વારા 57,000 ભરીને ડી એલ આર દ્વારા માપણી કરાવવામાં આવી અને માપણી ને […]

સાવરકુંડલામાં સફાઇ ઝુંબેશમાં જોડાતા શ્રી કસવાલા

સાવરકુંડલા અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની આગેવાનીમાં ઉતાવળા હનુમાન મંદિર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામા આવ્યું આ સફાઈ સફાઈ અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્યા […]

સાવરકુંડલામાં શ્રમીક યુવાનનું પડી જતા મોત

અમરેલી, સાવરકુંડલા જેસર રોડ પાણીના ટાંકા પાસે મુળ એમપીના હાલ સાવરકુંડલા જેસર રોડ ઉપર રહેતા શ્રમીક જીતેન્દ્ર જામસિંહ અજનાર ઉ.વ.22 તા.29-12 ના નવા પાણીના ટાંકાનું બાંધકામ ચાલુ હોય તે દરમિયાન કડીયા કામ કરતી વખતે તેમનો પગ લપસી જતા અંદરના ભાગે પડી જતા માંથામાં, હાથે અને પગમાં વાગી જતા ચાલુ સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યાનું પીયુષભાઈ ધનજીભાઈ […]

સાવરકુંડલા માં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ડોક્ટરો નું સરાહનીય કાર્ય

સાવરકુંડલામાં મકરસંક્રાંતિ મકરસંક્રાંતિનાં પાવન પર્વ નિમિત્તે આયુષ ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા નાનાભમોદ્રા રોડ પર આવેલ આદર્શ નિવાસી શાળાનાં ભૂલકાઓને ખજૂર,દાળીયા અને ચીકીનો નાસ્તો આપવામાં આવ્યો હતો. નાના બાળકોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો અને તહેવારમાં પોતાની સાથે બીજાને પણ એટલી જ ખુશી મળે એવો પ્રયાસ કરવામાં આવ્યું હતો. આ પ્રસંગે ડૉ.ઊનાવા,ડૉ.ભંડેરી,ડૉ.ભીખાલાલ ઉપાધ્યાય,ડૉ. દલપતભાઇ આહીર વગેરે હાજર […]

સાવરકુંડલાના મેવાસા ગામે મોમાઈ માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટકયા

અમરેલી, સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામે આવેલ રવીરાજભાઈ ભીખુભાઈ ઝેબલીયા ઉ.વ. 28 રહે. સાવરકુંડલાના કુળદેવી મોમાઈ માતાજીના મંદિરમાં તા. 13-1 ના રાત્રિ દરમ્યાન કોઈ તસ્કરોએ મંદિરનો દરવાજો ખોલી મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાં રાખેલ રોકડ રૂ/-25,000 ની ચોરી કરી ગયાની રવીરાજભાઈએ વંડા પોલિસ મથકમાં ફરિયાદ

સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિની પૂર્વ તૈયારીઓમાં સાવરકુંડલાવાસીઓ વ્યસ્ત જોવા મળ્યા

સાવરકુંડલા શહેરમાં નગરજનો આવતીકાલે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન પૂણ્ય અને પતંગોત્સવ માટે સજજ થતાં જોવા મળ્યાં હતાં. શહેરમાં આ પર્વ ઉજવવા માટે ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં જ્યાં જૂઓ ત્યાં વિવિધ રંગોથી દોરીઓને માંજવાની ભરપૂર તૈયારીઓ જોવા મળી રહી છે. આવતીકાલની તમામ તૈયારીઓ આજરાત સુધીમાં આટોપી લેતી ગૃહિણીઓ પણ તલની ચિક્કી, […]

સાવરકુંડલામાં મકરસંક્રાંતિ નિમિતે કરુણા અભિયાનનો પ્રારંભ કરાયો

સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટની રજુઆતથી મકરસંક્રાંતિ પર્વ પર ઘાયલ પશુ, પક્ષીઓની સારવાર માટે 1962 એમ્બ્યુલસ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તેમજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ દ્વારા લીલી ઠંડી આપીને આપીને શુભારંભ કરાવ્યો સાવરકુંડલામાં વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી ઘાયલ પશુ, પક્ષીઓ ની સારવાર માટે ની સેવાકીય કાર્ય કરી રહ્યું છે ત્યારે આ […]

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આજથી બારેક દિવસ પહેલા ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર મારવાની ઘટના બની

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે આજથી બારેક દિવસ પહેલા ત્રણ શખ્સોએ એક વિદ્યાર્થીની ઉપર હુમલો કરી માર મારવાની ઘટના બની હતી જે આરોપીને સાવરકુંડલા પોલીસે ઝડપી લઈને કારીવાહી હાથ ધરી છે .સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તારીખ 31 ડિસેમ્બર ના રોજ બસ સ્ટેશન નજીક એક વિદ્યાર્થીની ઉપર નજીવી બાબતે ત્રણ શખ્સો દ્વારા હુમલાની ઘટના બની હતી આ […]

સાવરકુંડલા મોટી ગૌશાળા ની વાડીએ અનુમોદન ભવનનું શ્રી નવીનભાઈ છોટાલાલ શેઠ દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું

સાવરકુંડલા મોટી ગૌશાળા ની વાડીમાં અનુમોદન ભવનનું ખાત મુહુર્ત થયું. જેના આર્ટીટેક હરીશ ભાઈ ગાંધી છે. ત્યારે આ સાવરકુંડલાની મોટી ગૌશાળા ની વાડીમાં અનુમોદન ભવનનું ખાતમુહુર્ત થયેલ હતું જેમાં જે દાતાશ્રી હોય ગૌશાળામાં પોતપોતાની રીતે અનુદાન આપ્યું હોય તેમની યાદગીરી રૂપે તકતી પણ ત્યાં લગાડવામાં આવશે ત્યારે સાવરકુંડલા મોટી ગૌશાળામાં ગૌ પ્રેમીઓમાં પણ ખુશીનો માહોલ […]