આજરોજ ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ ન્યુ દિલ્હી એનસીયુઆઇના સહયોગથી અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન શ્રી મનીષભાઈ સંઘાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા સહકારી સંઘ દ્વારા સેવા સહકારી મંડળીઓના સદસ્યોનો 15 દિવસીય ક્ષમતા વિકાસ કાર્યક્રમનો શુભારંભ કરાયો. જેમાં અમરડેરી અમરેલી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી ના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરીયા, અમરેલી જિલ્લા […]
Read Moreબગસરામાં એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા સફાઈ અભિયાન અંતર્ગત કાગળ ઉપર સફાઈ
બગસરા એસટી ડેપોમાં ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સફાઈ અભિયાન માં બગસરા એસટી ડેપો માં આવતી તમામ બસોમાં કોઈપણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને માત્રને માત્ર ડ્રાઇવર કંડકટર પાસે સહી કરી અને બસ સાફ થઈ ગઈ છે તેવી સહી લેવામાં આવે છે સફાઈ ના નામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તપાસ કરવામાં આવે તો ઘણું […]
Read Moreરાજુલા દુલભૅશ્વર મહાદેવ મંદિર ખાતે કળશ યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું
મહંત શ્રી વૈજનાથ ભારતીજી મહારાજ દ્વારા કળશનું સ્વાગત કરી ને દુલભૅશ્વર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં પધરાવ્યો અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવનિર્માણ પામી રહેલા ભવ્ય અને દિવ્ય મહા મંદિર તરફથી સમગ્ર દેશમાં ઘર ઘર અયોધ્યા અભિયાન આરંભાયુ છે આ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મ ભૂમિ અયોધ્યાથી આવેલી અયોધ્યા કળશ યાત્રા નું રાજુલા ના દુર્લભનગર ખાતે આવેલ દુલભૅશ્વર મહાદેવ […]
Read Moreસોલાર પંપની ખરીદીમાં રુ. ૪.૭૫ લાખની સબસીડી મળી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર : વેણીવદર ગામના લાભાર્થીશ્રી નટુભાઈ કમાણી
અમરેલી, મારું નામ નટુભાઈ કમાણી છે, હું અમરેલી તાલુકાના વેણીવદરમાં રહું છું. સરકારની યોજના હેઠળ સોલાર પંપની ખરીદી માટે ૯૫ ટકા સબસીડી મળી છે. સોલાર પંપની ખરીદીમાં મને રુ. ૪,૭૫,૦૦૦ની સહાય મળી. સોલાર પંપ લગાવ્યા બાદ મારા પાકને દિવસે પણ પાણી આપી શકું છું. સોલાર માટેનું આ કનેક્શન મળતા મને રાજ્ય સરકાર દ્વારા ૦૫ વર્ષનું […]
Read Moreધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને ખાસ સાધારણ સભાની બેઠકમાં સર્વ સમતીએ ઠરાવો મંજૂર કરવામાં આવેલ હતા
સાવરકુંડલા નગરપાલિકા ખાતે પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને નગરપાલિકાના સભાખંડમાં ખાસ સાધારણ સભા મળી હતી આ સામાન્ય સભામાં પુનરાવર્તિત વિકાસ યોજના 2041 અન્વયે નગર આયોજન સમિતિ દ્વારા કરેલ ઠરાવને બહાલી આપવામાં આવેલ સાવરકુંડલા શહેરને આગામી 25 થી 40 વર્ષના વિકાસને ધ્યાન રાખી ગટર પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી આવશ્યક સેવા ગુણવત્તા યુક્ત મળી રહે તેવા […]
Read Moreનરેન્દ્ર મોદી વિચાર મંચે સેવા ના માણસ મુકેશભાઈ સંઘાણી ને વધાવ્યા
યુવા આઇડલ તેમજ સેવાભાવી માં.મુકેશભાઈ સંઘાણી ના જન્મ દિવસ પૂર્વે આજરોજ દ્વારા કન્યાશાળા હરિ રોડ તેમજ સુખ નિવાસ કોલોની પ્રાથમિક શાળા તેમજ ગજેરા પરા આંગણવાડી તેમજ ચકરગઢ રોડ રામવાડી આંગણવાડી ૨૦૧ બાળકો ને સવાર નો નાસ્તો કરાવેલ હતો.આ પ્રસંગે મુકેશભાઈ સંઘાણી સહિત સુરેશભાઈ શેખવા તેમજ તુષારભાઈ જોષી ભાવેશભાઈ સોઢા ચિરાગભાઈ ચાવડા રાજેશભાઈ માંગરોળીયા ભગીરથભાઈ ત્રિવેદી […]
Read Moreલાઠી તાલુકા ના દામનગર ની અંદર માથી ગેરકાયદેસર અનાજ મોટો જથ્થો લાઠી ઇન્ચાર્જ મામલતદારે એ સીજ કર્યો
દામનગર ના ભાડે ના મકાન મા આઇસર ઠલવાતા સમયે લાઠી મામલતદાર ની રેડ કરી ગેરકાયદેસર મોટો જથ્થો અનાજ નો ઝડપાયો 31 કટા 1550 કીલો ઘવ અને 100 કટા 5000 કીલો ચોખા ઝડપાયા ઘવ ચોખા અને આઇસર ટોટલ 588250 નો મુદામાલ લાઠી ઇન્ચાર્જ મામલતદારે એ સીજ કર્યો સુત્રો પાસેથી મળતી પ્રમાણે ઘવ અને ચોખા આજુબાજુના ગામોમાંથી રેશનકાર્ડ […]
Read Moreલાઠીમાં ગેરકાયદેસર રેશનિંગ જથ્થો ખરીદી કરનાર ઝડપાયો
અમરેલી જિલ્લા મા સરકારી રેશનીંગ નુ અનાજ ખરીદ કરવાનો અલગ અલગ ફેરીયાઓ દ્વારા જીલ્લા ના મોટા ભાગના વિસ્તારોમાં અનાજ ની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે રેશનકાર્ડ મા મળતુ અનાજ રેશનકાર્ડ ઘારકો દ્વારા ફેરીયા ને વેચી દેતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી મામલતદાર દ્વારા લાઠી શહેરમાં અનેક વિસ્તારોમાં મા ફરીયા દ્વારા રેશનકાર્ડ ઘારકો પાસેથી અનાજ […]
Read Moreઓર્થોપેડીક ડોક્ટરોની ટીમ દ્વારા 100 થી વધુ ધુંટણ બદલવાના ઓપરેશનો કરાયાં
અમરેલી, વર્ષ 2019 માં અમરેલી જીલ્લાને મેડીકલ કોલેજ મળતા ગજેરા ટ્રસ્ટ દ્રારા અમરેલી સીવીલ હોસ્પિટલમાં ધરખમ સુધારાઓ કરવામાં આવ્યા જેના ભાગ રૂપે નવી નિર્માણ કરેલ હોસ્પિટલ બિલ્ડીંગમાં અતિ આધુનિક મોડયુલર ઓપરેશન થીએટર બનાવવામાં આવેલ છે. જેમા શાંતાબા જનરલ હોસ્પિટલના નિષ્ણાંત ઓથોપેડીક સર્જન ડો. નિશાંત સુવાગીયા અને ડો. યાજ્ઞિક ભુવા દ્રારા 100 કરતા વધુ ધુંટણ બદલવાના […]
Read Moreચાંચ બંદરે 150 મીટરનો પુલ બને તો લોકોની કાયમી મુશ્કેલી દુર થાય
રાજુલા, ચાંચ બંદર ગામ દરિયાઈ કિનારા ઉપર આવેલું છે આ બંદરે જવા આવવા માટે રાજુલા થી પાંચ પીપળી કાંઠા એ સમઢીયાળા ખેરા પટવા અહી ફરવા જવું પડે છે આ પાંચ ગામડા ગામની વસ્તી 35,000 ની છે જેમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરતા હોય તે હેરાન થાય છે રોજગારી વાળા હેરાન થાય છે અને 35 કિલોમીટર જેટલું અંતર […]
Read More