અમરેલી, અમરેલી એસોજી ની ટીમ આજે બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો જેમાં લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન બાતમીના આધારે હરસુરપુર દેવળીયા ગામ ખાતે ભીમાણી પરિવારના કુળદેવી માતાજીના મંદિરની પાછળના ભાગે શેરીમાં રહેણાંક મકાનમાં ગેરકાયદેસર નામ વગરનું દવાખાનું ચાલતું હોય છે જેથી તે જગ્યા પર મેડિકલ ઓફિસર તથા ફાર્માસિસ્ટ સાથે રેડ […]
Read More06-03-2024
જાફરાબાદ ખારવાવાડમાં ખુલ્લા વીજપોલથી અકસ્માતનો ભય
રાજુલા, ખારવા સમાજ દ્વારા રજૂઆત થતા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક આ ઈલેક્ટ્રીક વિજપોળને જાળી થી બંધ કરવામાં આવ્યા જાફરાબાદ શહેરમાં આવેલા સામા કાંઠા વિસ્તારમાં ખારવા સમાજની વસ્તી છે અહીં ખારવા સમાજ વસવાટ કરે છે અહીંના ખારવા સમાજના ભાઈઓ માછીમારી માટે દરિયામાં ચાલ્યા જતા હોય છે અને આઠ મહિના સુધી ઘરે હોતા નથી ત્યારે ઘરે માત્ર નાના […]
Read Moreરાજુલા પંથકના મહત્વના ત્રણ માર્ગો પાંચ કરોડના ખર્ચે બનાવવા ખાતમુર્હુત કરાયું
રાજુલા, રાજુલા તાલુકાના ત્રણ મહત્વના રસ્તાઓ પાંચ કરોડના ખર્ચે મંજૂર તથા તેનું કરવામાં આવ્યું ખાતમુરત ભચાદર સહિતના ગ્રામજનોની વર્ષો જૂની માંગણી બાદ રસ્તો મંજૂર થતા ગ્રામજનોમાં આનંદની લાગણીરાજુલામાં આજરોજ પાંચ કરોડ ના નવા રસ્તાઓનું ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાતમુરત કરવામાં આવ્યું રાજુલા તાલુકામાં રૂ.5 કરોડના ત્રણ અલગ અલગ રસ્તાઓનાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં બે રસ્તાઓનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જેમાં…1.કડીયાળી-ભચાદર […]
Read Moreસાવરકુંડલાના મોટા ભમોદ્રા ગામે યુવાનનું ગળાફાંસો ખાઇ જતાં મોત
અમરેલી, સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગામે રહેતા સહદેવભાઇ ભીખાભાઇ મકવાણા ઉ.વ.24 હઠીલા સ્વાભના હોય અને નાની બાબતમાં ગસ્સે થતાં હોય પોતે પોતાની મેળે ઓછાડના કાપડથી કોઇ અગમ્ય કારણોસર ગાળાફાંસો ખાઇ જતા મોત નિપજયાનું ભાવેશભાઇ ભીખાભાઇ મકવાણાએ વંડા પોલીસ મથકમાં જાહેર કરેલ
Read Moreઅમરેલીમાં મિલ્કત સબંધી ગુનાઓમાં પોરબંદર જેલમાં પાસા હેઠળ ધકેેલાયો
અમરેલી, ભાવનગર રેન્જ આઇજી ગૌરત પરમાર દ્વારા ગુનેગારો અને અસામાજિક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ શખ્સો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપતા જિલ્લા પોલીસ વડા હિંમકરસિંહ દ્વારા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટને પાસાની દરખાસ્ત કરતાં વોરંટની બજવણી થતાં પોલીસ અધિક્ષક હિંમકરસિંહ દ્વારા અમરેલીે એલસીબીના પીઆઇ એ.એમ. પટેલ તથા તેમની ટીમે બગસરા, […]
Read Moreરાજુલામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 3.65 લાખનો હાથ ફેરો કર્યો
અમરેલી, મુળ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામના હાલ રાજુલા નોકરી કરતા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમારના મકાનમાં તા.2-3ના બપોરથી તા.3-3ના સવારના 10-00 સુધીમાં કોઇ પણ સમયે બંધ મકાનના રૂમના તાળા તોડી કોઇ તસ્કરોએ કબાટની તિજોરીમાં રાખેલ દાગીનાઓ જેમાં સોનાનો ચેઇન 30 ગ્રામ રૂા.1,35,000, એક જોડ સોનાની બુટી સરસાથે 15 ગ્રામ રૂા.47,500, સોનાની વિટી નંગ-3 10 ગ્રામ રૂા. 45,000, […]
Read Moreબાબરામા નોટરી તરીકે તેર એડવોકેટની નિમણૂંક કરાઈ
બાબરા , ભારત સરકાર દ્વારા બાબરા શહેર મા ભારત સરકાર ના નોટરી તરીકે તેર એડવોકેટો ને નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે બાબરા શહેર વિદવાન એડવોકેટો પ્રતાપભાઈ ખાચર, સલીમભાઇ જસાણી , સુરેશભાઈ તેરૈયા, રાજુભાઈ બારૈયા, ઝેડ,આઇ, જલવાણી, ઘનશ્યામભાઈ મહેતા, કુલદીપ ભટ્ટ, હરેશભાઈ મેવાડા, કીરીટ પરવાડીયા, હીતેશભાઇ મીઠાપરા, જગદીશ કારેટીયા,રૂસી રૂપારેલિયા, વિશાલ રૂપારેલિયા સોલંકી ભાઇ ની […]
Read Moreશ્રી અંબરીષ ડેરના આજે કેસરિયા : ભાજપમાં ઘર વાપસી
અમરેલી, કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસને રામ રામ કરી રાજીનામુ ધરી દેતા એક વર્ષથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે અને તેની સાથે જ મુળ ભાજપના શ્રી અંબરિષ ડેરે વિધિવત રાજીનામુ આપી દીધ્ાું છે સાથે સાથે પુર્વ વિપક્ષ નેતા શ્રી અર્જુન મોઢવાડીયાનું પણ રાજીનામું કોંગ્રેસને મળ્યું છે.આજે રાજીનામુ આપનાર શ્રી અંબરીષ ડેરની ભાજપમાં ઘર વાપસી થવાની […]
Read Moreરાજકોટ લોકસભા વિસ્તારમાં શ્રી રૂપાલાની બેઠકોનો ધમધમાટ
અમરેલી, અમરેલી પનોતાપુત્ર અને પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાને રાજકોટ લોકસભા મત વિસ્તારમાં ભાજપની ટીકીટ અપાતા શ્રી પરશોતમભાઇ રૂપાલાએ પહેલો ઘા રાણાનોની ઉગતી મુજબ રાજકોટ લોકસભા મત વિસ્તારમાં મુલાકાતો, બેઠકોનો દૌર સાથે ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. શ્રી પરોશતમભાઇ રૂપાલા આજે તા.5ને મંગળવારે રાજકોટ પહોંચશે. જયાં સવારે 9-30 કલાકે કુવાડવાના ગ્રામ્ય ભાજપ દ્વારા ભવ્ય […]
Read More