વડીયાની સીમમાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂની કુલ 375 બોટલો ઝડપાઇ

અમરેલી, અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ ગઇ કાલ તા.04/01/2024 ના રોજ વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, વડીયા ગામની સીમમાં જગદીશ બાબુભાઈ હરખાણીની વાડીએ આવેલ ગોડાઉનમાં હેરરાજ ઉર્ફે ભયલુ ભાભલુભાઈ વાળા એકબીજાના મીલાપીપણાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે, જે મળેલ બાતમી હકિકત આધારે […]

Read More

રાજુલાના યુવાને ધાતરવાડી ડેમમાં ઝંપલાવ્યું

અમરેલી, રાજુલા બીડી કામદાર સોસાયટીમાં રહેતા રાજુભાઈ હુસૈનભાઈ જોખીયા ઉ.વ. 20ને તા. 1-1-24 ના સાંજના 7 વાગ્યે પિતાએ રાજુભાઈને તેનો જન્મદિવસ નહી ઉજવવા ઠપકો આપતા પોતાને મનમાં લાગી આવતા ધાતરવડી -2 સિંચાઈ યોજનાના ડેમમાં પોતે પોતાની મેળે પડી જતા પાણીમાં ડુબી જવાથી મોત નિપજયાનું હુસૈનભાઈ જોખીયાએ રાજુલા પોલિસ મથકમાં જાહેર કરેલ

Read More

ચલાલાના પાદરગઢમાં 21 લાખની ખંડણી માંગી

અમરેલી, ધારી તાલુકાના પાદરગઢ ગામની સીમમાં ગોંડલ તાલુકાના વાછરા ગામે રહેતા નરેશભાઈ મગનભાઈ જેતાણી ઉ.વ. 33 એ પાદરગઢ ગામની સીમમાં ખેતીની જમીન 40 વીઘા વેચાતી રાખેલ હોય. જે જમીન અંગે પાદરગઢના રણજીત ભરતભાઈ વાળાએ મોબાઈલમાં ફોન કરી પોતાની ઓળખ આપી ખરીદેલ જમીન તેને પુછયા વગર ખરીદ કરેલ હોય. જેથી તે જમીનમાં ખેતીકામ કરવા માટે રૂ/.21 […]

Read More

અમરેલી સારહી તાપોવન આશ્રમને શ્રી જયંવતભાઇ ફીણાવાએ 11 લાખ અને કાળુભાઇ ભંડેરીએ 11 લાખનું દાન આપ્યું

અમરેલી, સારહી તપોવન આશ્રમ ની શુભેચ્છા મુલાકાતે પધારેલ સંસ્થા ની પ્રગતિ થી પ્રભાવિત થઈ ને ઉધોગ અગ્રણી શ્રી જયવંતભાઈ (જયલાભાઈ) ફિણાવા તરફ થી અગ્યાર લાખ, રૂપિયા તથા શ્રી કાળુભાઇ ભંડેરી, તરફ થી અગ્યાર લાખ રૂપિયા સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત સારહી તપોવન આશ્રમ નાં નિર્માણ કાર્ય માટે તા. 04/01/2024 નાં રોજ અનુદાન આપેલ સાથો […]

Read More

વિશાખાપટ્ટનમમાં માછીમારો સાથે સંવાદ કરતા શ્રી રૂપાલા

દિલ્હી કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા અને રાજ્યમંત્રી ડો. એલ મુરુગન સાથે આંધ્ર પ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના ઉપપાડા ફિશિંગ હાર્બર ખાતે સાગર પરિક્રમાનું ચોથા દિવસે નેતૃત્વ કર્યું હતુ. શ્રી રૂપાલાએ ઈવેન્ટ દરમિયાન લાભાર્થીઓ સાથે ચર્ચાવિર્ર્ચારણા કરી અન્ય મહાનુભાવો સાથે વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બર ખાતે વિશાખાપટ્ટનમના માછીમારો, દરિયાકાંઠાના સમુદાયો અને હિતધારકો સાથે વિવિધ […]

Read More

રાજુલા જાફરાબાદ તાલુકા નાં રેવન્યુ તલાટી મંત્રીઓ અને નાયબ મામલતદાર ની ખાલી જગ્યાઓ ભરવા માંગ

 અમરેલી જિલ્લાનાં રાજુલા અને જાફરાબાદ બંને તાલુકાઓમાં ખેતી ની સાથોસાથ ઔધોગિક એકમો અને મીઠા ઉદ્યોગ પણ આવેલ છે જેનાં કારણે અહિયાં રેવન્યુ તલાટી મંત્રીઓ પાસે અન્ય વિસ્તાર કરતાં કામગીરી વધુ હોય છે. રાજુલા તાલુકા માં ૭૨ જેટલા ગામો આવેલા છે અહિયાં ૧૭ રેવન્યુ ગ્રુપ આવેલ છે અને મહેકમ મુજબ ૧૭ જગ્યાઓ છે જ્યારે તેની સામે […]

Read More

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ હસ્તે કુંકાવાવ ખાતે ધાબળા વિતરણ કરવામાં આવ્યું

કુંકાવાવ ખાતે શ્રી સરદાર પટેલ ગ્રુપ અને કુંકાવાવ શહેર ભારતીય જનતા યુવા મોરચા ના સંયુક્ત ઉપક્રમમેં કુંકાવાવ શહેર માં રહેતા જરૂરિયાત મંદ લોકોની ચિંતા કરવામાં આવી હતી. ત્યારે આ કડકડતી ઠંડી માં આવા જરૂરિયાત મંદ લોકો બચી શકે તેવા ઉમદા હેતુ થી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી ના વરદ […]

Read More

ખડ ખંભાળિયા, કેરિયાચાડ અને તરકતળાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહેતા યુવા નેતા શ્રી મનીષ સંઘાણી

અમરેલી ભારત દેશને ૨૦૪૭ માં વિકસિત ભારતનું સ્વ્પ્ન સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના ભારત દેશને દુનિયામાં સર્વોપરી કરવાનાં લક્ષ સાથે ભારત વિકસિત સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવેલ છે. જે આજ ખડ ખંભાળિયા, કેરિયાચાડ અને તરકતળાવ ખાતે પોહચી હતી. ત્યારે આઝાદી ૧૦૦ વર્ષ નવા ભારત ના સંકલ્પ સાથે નીકળેલ ભારત વિકસિત સંકલ્પ […]

Read More

બગસરા શહેરમાં એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં શ્રીમતી એચ.એ.મણવર માત્ર પાંચ મહિનામાં જ 101 પોલિસી સાથે સતકવીર જાહેર થયા

વિશ્વભરમાં પ્રથમ હરોળમાં એલ.આઇ.સી.નું નામ આવે છે ત્યારે તેનુ સોગન જિંદગી કે સાથ ઓર જિંદગી કે બાત ભી ઓર સાથે આગળ વધી રહી છે તેના સૂત્રને સાર્થક કરતા ઘણા એજન્ટો જોવા મળે છે ત્યારે હાલમાં જ ભાવનગર ડિવિઝન નીચે આવતા અમરેલી શાખાના બગસરા શહેરમાં આવેલ એલ.આઇ.સી.ની સેટેલાઈટ બ્રાન્ચમાં એજન્ટ મિત્રો સારી કામગીરી કરી રહ્યા છે […]

Read More